ભગવાને રાખી ભકતની લાજ

એકવાર શિવાજી મહારાજ ભકત તુકારામના ભજન-કીર્તન સાંભળવા બેઠા હતા. તે આ પ્રસંગે ઔરંગઝેબ ત્યાં તેમને પકડવા પહોંચી ગયો કીર્તન મંડળીમાં પ્રવેશવાની તો તેનામાં શક્તિ ન હતી. જેથી બહાર ઉભા રહીને ઘેરો ઘાલ્યો અને શિવાજીના નીકળવાની વાટ જોતો ઉભો રહ્યો. સંત તુકારામ મહારાજે તેને ઉભેલો જોયો. તેમણે પ્રાર્થના કરી કે હે પ્રભુ આ વખતે શિવાજી પકડાય તો મારી અને તમારી બન્નેની આબરૂ જશે. હવે ભજનનો કાર્યક્રમ પૂરો થતા જેટલા માણસો બહાર નીકળ્યાં તે સર્વલોક ઓરંગઝેબને શિવાજીના રૂપમાં જ દેખાયા હવે ઔરંગઝેબ કોને પકડી શકે. વળી કોઈ પકડવા જાય તો તેના હાથ થંભીને અડીને જ જાય. આવા અલૌકીક ભજન કીર્તન તો તુકારામ જ કરી જાણે. પોતાના ભક્તની લાજ રાખવા ભગવાને તમામ ભજન કરવા આવનાર વ્યક્તિને શિવાજીના રૂપમાં દેખાડયા અને ભક્તની લાજ બચાવી લીધી.

Similar Posts

  • Do’s And Don’ts Of Feeding Our 4-Legged Roadies!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Genevieve Dubash is an animal activist, who has been feeding and caring for independent animals on the streets for 23 years. Currently, she provides food to almost 60 such ‘Roadies’ (with the support of animal lovers) covering the areas of Gamdevi, Bhavans College, Babulnath, New Khareghat Colony, parts of Old Khareghat Colony and…

  • Movie Review – FANTASY ISLAND

    The ‘three is a crowd’ dictum is amply demonstrated in ‘Fantasy Island’… with as many as three writers collaborating on the story, including the director, the film turns out to be a mishmash, convoluted end-product. And the title, which seems to suggest an animated, children’s film, couldn’t have been more misleading. Five ‘lucky contest winners’…

  • શિરીન

    ‘શું બોલ્યો?’ ને બીજી ઘડીએ તો ફિરોઝ ફ્રેઝર એક વાઘની અદાએછ સામ તલાટીના આંગ પર ધસી જઈ તેને ગળચીમાંથી પકડી લીધો, કે પોતાનાં જાન માટે તરફળિયાં મારતો તે જેમ તેમ દમ ભરતો બોલી પડયો. ‘મને…મને છોડ, ને ફિરોઝ ફ્રેઝર હું…હું તને બધી ખરી વાત જણાવીશ.’ ‘તું બોલેબોલ જૂઠો હોવાથી મને તારી વિગત જાણવીજ પથી, સામ…

  • પ્રેમ હોય કે દાન હમેશા આપવાથી વધે છે!

    મારૂં નામ ખુશરૂ હું સુરતના એક ગામમાં રહુ છું. સુરતથી ગામ ખુબ દૂર પડતું હતું એટલે હું ઘેરથી મારી બાઈક લઈને આવતો. તેને રેલ્વે સ્ટેશન પર પાર્ક કરતો. રેલ્વે સ્ટેશન નજીક બાઈક પાકીંગ માટે જગ્યા હતી. મારે દર મહિને 100 રૂપિયા ચૂકવવાના હતા. ત્યાં એક વૃદ્ધ મહિલા બાઈક જોતી હતી. તેમનું છાપરૂં તાડપત્રી અને ચાર…

  • શાહ જમશીદ તરફથી નેતૃત્વના પાઠ

    ઝોરાસ્ટ્રિયન ઇતિહાસકાર અને ધાર્મિક વિદ્વાન, નોશીર દાદરાવાલા, શાહ જમશીદના મુલ્યવાંન નેતૃત્વના પાઠ શેર કરે છે જે આજે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે! દંતકથા અનુસાર, તે ઐતિહાસીક પેશદાદ રાજવંશના મહાન રાજા જમશીદ હતા જેમણે નવરોઝ (ન્યુ ડે) ના સ્પ્રિંગ ફેસ્ટિવલની ઉજવણીની પરંપરા શરૂ કરી હતી. આ દિવસ આ વિશ્ર્વ માટે વધુ સારા આવતીકાલની ઉજવણી અને…

  • ZAGA Holds Annual Day

    On the morning of 16th April, 2023, Ushta-te Foundation’s ‘Zarathushti Awareness Group of Ahmedabad’ (ZAGA) organised its Annual Day Function 2022-23, titled ‘ZAGA Zest’, at the Lalkaka Hall of the Ahmedabad Sanatorium, in Gujarat. Over thirty-four ZAGA-ites attended the grand function, with Chief Guest – Brig. Jehangir Anklesaria (Retd), President, Ahmedabad Parsi Panchayat (APP), alongside Meher…