મઝગામ અંજુમન બાટલીવાલા અગિયારીની ધામધૂમથી ઉજવવામાં આવેલી 50માં વર્ષની સાલગ્રેહ

મઝગામ અંજુમન બાટલીવાલા અગિયારીની સ્થાપના 20મી જાન્યુઆરી 1907 માં, અમરદાદ મહિનો ને આદર રોજે ય.ઝ. 1275માં તખ્તેનશીન કરવામાં આવી હતી.

પરંતુ અણધાર્યા સંજોગોમાં અગિયારી અવાવ થઇ જવાથી, મઝગામ અંજુમનના લોકોની નેક ખ્વાહેશથી, મરહુમ શેઠજી ડોસાભાઈ કાવસજી બાટલીવાલા તરફથી મળેલી નાણાંની કિંમતી મદદને આધારે દએ મહિનો ને હોરમઝદ રોજ ય.ઝ.1337, ને તા.23મી મેં 1968 ને રવિવારના દિને આદરિયાન સાહેબનો આ કેબલો ફરીથી પરથાવવામાં આવ્યો હતો.

આ વર્ષે આતશ પાદશાહ સાહેબની સાલગ્રેહ, સોમવાર તા.14મી મેં 2018, દએ માહ, હોરમઝદ રોજ ય.ઝ.1387ના દિને ધામધૂમથી ઉજવવામાં આવી હતી.

અગિયારીના ટ્રસ્ટી સાહેબો અને અંજુમનમાં  બહુ મોટી સંખ્યાના લોકોની હાજરીમાં પંથકી, એરવદ રતન કરીમાન અંકલેશ્ર્વરીયા અને એરવદ હોશંગ એદલજી ભાધા એ સવારના 9.30ને સાંજના 5.30 વાગ્યે જશનની જાહેર ક્રિયા કરી હતી.

ત્યાર બાદ દીનદાર બેકરીવાલા ઈરાની શેઠ અને અગિયારીના ટ્રસ્ટી સાહેબો તરફથી સાલગ્રેહમાં આવનાર જરથોસ્તીઓને 50માં વર્ષની સાલગે્રહની ખુશીમાં કેક, પેટીસ, ખજૂરની ઘારી, ટેસ્ટી મલીદો અને જશનની ફ્રૂટ આપીને મીઠું મોઢું કરાવ્યું હતું .

છેવટે અઈવીસ્ત્રુથ્રેમ ગેહમાં પંથકી એરવદ રતનશાએ આદરિયાનના સાહેબને હમા અંજુમનની ફાળાની માચી અર્પણ કરી હતી, ત્યારબાદ આવનાર લોકોએ આતશ પાદશાહના આશિર્વાદ લઇને પોતાના ઘરે વિદાય લીધી હતી.

અથ જમયાત યથા આફ્રીનામી.

Similar Posts

  • Is There A Connection Between Astrology And Reincarnation?

    As regards occult studies about esoteric sciences and the ancient mysteries, one of the subjects taught in the secret-schools of ancient Egypt, Atlantis and Greece, was the relationship between the position of the stars at birth. Evolving over many centuries, astrology served as a way to explain events in one’s life which would otherwise appear…

  • WZO Trust Funds Holds 18th Academic Prize Distribution Programme

    On the cold winter evening of 21st January, 2023, WZO Trust Funds organised its 18th Academic Annual Prize Distribution Programme, at Sirvai Party Plot, Navsari, for Zoroastrian students in schools and colleges, who had fared well academically. Of the total 221 students who had applied, ranging from junior KG to various Post Graduate levels, 114…

  • NCPA Heats Up Summer of ’22

    NCPA is back with the Summer Fiesta, a programme for age group 3 to 19 years. Unleash your child’s creativity and imagination with a variety of workshops – including magic, classical music, dance, creative writing, physical theatre… there’s something for everyone! [ Book before 15th April to avail early bird discount. For information on all events visit: https://summerfiesta.ncpamumbai.com ]…

  • મોબાઈલનું રમખાણ!

    મોબાઈલની અસર છે બધી. મોન્ટુને તપાસવાનું શરૂ કરતાં કરતાં ડોક્ટર મને સમજાવી રહ્યાં, બાળકોને શક્તિમાન, સુપરમેન, હનુમાન અને ટારઝન જેવી ગેમ ગમતી હોય છે. અને પછી તેઓને તેમના જેવું થઈ જવું હોય છે. તમારા મોન્ટુને સ્પાઈડરમેન પજવે છે. શિરીન હકારમાં માથું હલાવવા સિવાય કશું બોલી નહીં શકી. સ્પાઈડરમેન મોન્ટુની ફેવરીટ ગેમ લાગે છે. આમ તો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    18th June – 24th July, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લું અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી મંગળની દિનદશાને લીધે મગજનો કંટ્રોલ ગુમાવી દેશો. પ્રેશરથી પરેશાન થતાં હશો તો ડોકટરની સલાહ અવશ્ય લેજો. ઘરમાં ભાઈ-બહેન કે ધણી-ધણીયાણીમા મતભેદ પડશે. હાલમાં બોલવા પર કાબુ રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો. શુકનવંતી તા….

  • લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

    (ગયા અંકથી ચાલુ) 1874માં મુંબઈમાં થયેલું રમખાણ: મરહુમ શાપુર દેસાઈએ ‘પારસી પંચાયતના ઈતિહાસમાં’ સ્પષ્ટપણે 1874ના રમખાણો અને મૂળ તેની પડતીનું વર્ણન કર્યુ હતું. રૂસ્તમજી હોરમસજી જાલભોય યુવાન ફ્રીલાન્સર હતા અને અંગ્રેજી સાહિત્યના સારા જાણકાર હતા. તેમણે ગુજરાતી ભાષામાં ‘રીનાઉન્ડ પ્રોફેટ’ કરીને એક પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. જેમાં પ્રોફેટ મહોમ્મદ માટે કંઈક નકામો સંદર્ભ લખાયો હતો….