શું તમે તમારા સંબંધની કદર કરો છો?

સંબંધ અને ઝાડના છાડવા બન્ને એક જેવા હોય છે જો તમે એને સંભાળવાનું ભૂલી જાઓ તો બન્ને સુકાઈ જાય છે.
મોડી રાતના કોઈપણ જાતની કટકટ વગર મારા મનપસંદનું શાક બનાવી મારી રાહ જોતી મારી મમ્મીની કીંમત મને ત્યારે સમજમાં આવી હતી. મે કેટલું સહેલાઈથી કહી દીધું કે હું બહારથી જમીને આવ્યો છું. આજે નોકરીના લીધે હું ઘરથી પહેલીવાર દૂર આવ્યો છું. પોતાના કપડા જાતે ધોઈ રહ્યો છું અને દરરોજ જમવાનું બહાર કાચુ-પાકું જમી રહ્યો છું, ત્યારે સમજાયું માની રાહ જોવાની આદત અને પછી મે આપેલો જવાબ એને કેવો લાગ્યો હશે. પરંતુ તેણે મને કોઈ દિવસ ફરિયાદ નથી કરી. આ વખતે સૌ પ્રથમ ઘરે જઈને માની માફી માંગીશ. આમ કહેતા જેહાનની આંખો ભીની થઈ ગઈ. અસલમાં પોતાની આસપાસ સુવિધા અને સુરક્ષામાં રહેતા લોકો પોતાના કમ્ફર્ટ જોનમાં રહેતા હોય છે તમે હમેશા એમના પ્રયાસોને નજર અંદાજ કરતા હો છો કે આ તો તેમનું કર્તવ્ય છે. આવું જ એક સાદુ ઉદાહરણ પતિનું પણ હોઈ શકે છે. જેમની પત્ની વરસોથી તેમની દિનચર્યાનો હિસાબ જે જમવાનું બનાવી આપવાથી ઓફિસના માટે કબાટમાંથી કપડાં કાઢી આપવાથી હાથમાં ટિફીન સાથે રૂમાલ આપવા સુધી કરતી હોય છે. દર મહિને આપેલા પૈસામાંથીજ ઘર ચલાવતી બાળકોને સ્કુલમાં મૂકવા અને સાથે લાવવાના કાર્યની સાથે લાઈટનું બીલ ભરતી પત્ની કોઈને ફરિયાદ નથી કરતી. પતિને પણ ત્યારે પોતાની પત્નીની કદર નથી હોતી.
અને આ માટે કોઈ કોઈ વાર દાળમાં મીઠું વધારે કે ઓછું હોય, શર્ટનું બટન નથી સિવ્યું જેવું બોલીને ઓફિસનો ગુસ્સો પત્ની પર ઉતારતા હોય છે. સાંભળવાની શક્તિ ઓછી થઈ જતા વૃધ્ધ પિતાનું જોરથી બોલવાનું તમારી ચીઢનું કારણ બની શકે છે. પણ તમે એ જ ભુલી જાવ છો કે એ પિતા છે જે તમને તાવ આવતા આખી આખી રાત તમારી પાસે બેસે છે. તમારી દરેક જરૂરત પૂરી કરે છે.
શું મતલબ છે જ્યારે સમય જતો રહે છે પછી તમને તમારા લોકોની કદર કરો છો. ત્યારે કોઈ મતલબ નથી રહેતો. આજથી જ નકકી કરો ઘરમાં મમ્મી, પપ્પા, ભાભી, બહેન, ભાઈ તમારા ઘરમાં કામ કરતા તમારા નોકરો પણ કેમ ના હોઈ તેમનો આભાર જરૂર માનજો.

Similar Posts

  • |

    Sustaining Mental Health Through The Pandemic

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Psychologist Mehezabin Dordi practices at the Sir H N Reliance Foundation Hospital, where she assesses, formulates and implements comprehensive therapeutic interventions for patients with psychological / psychiatric problems, as also those undergoing organ transplants and other physical afflictions. Having counselled over two thousand COVID patients and caregivers, she has delivered multiple trainings and…

  • Your Monthly Numero-Tarot

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you Dr. Jasvi’s monthly column on her unique Numero-Tarot Readings, based on your birth month.[/otw_shortcode_info_box] . January (Lucky No. 11; Lucky Card: Justice): Happiness, success and peace is on the plate for this month. Justice is on the cards. Legal matters will get sorted out soon. Your self-confidence is the…

  • Third Global Webinar Featuring Ba Humata

    A Prayer, Leadership and Entrepreneurship Global Webinar Series on Prayer With Action And Action With Prayers by our Thoughtful Priests, Insightful Leaders and Thinking Entrepreneurs Theme: A Prayerful Life Is More Meaningful Than A Life Full Of Prayers (Yasna 12.2 And 12.3) When: Sunday, March 7, 2021 at 8:00 AM Pacific Time / 11:00 AM  Eastern…

  • |

    સરગવો:

    સરગવો તંદુરસ્તીનો ખજાનો છે. સરગવાના તાજા ફુલ હર્બલ ટોનિક છે. તેની વનસ્પતિ નામ મોરિંગા ઓલિફેરા છે. તેના પાનમાં અનેક પોષક તત્વ છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ખૂબ લાભકારી છે. આર્યુવેદમાં 300 રોગોનો સરગવા દ્વારા ઉપચાર બતાવ્યો છે. તેથી આજે અમે તમને પરિચિત કરાવવા જઈ રહ્યા છે સરગવાની ઉપયોગિતા અને ગુણ. સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આર્યન,…

  • બચાવ માટે બીપીપી!

    29મી માર્ચ, 2020 ના રોજ શરૂ કરાયેલ હેલ્પ લાઈન સ્થાપિત કરવાની બોમ્બે પારસી પંચાયતની સમયસર પહેલ, જે ચાલુ લોકડાઉન દરમિયાન સમુદાયના તમામ સભ્યોને જરૂરિયાત મુજબ મદદ કરશે તે હેતુથી, સામાન્ય રીતે, અને આપણાં વરિષ્ઠ લોકો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ છે. કોવિડ 19 રોગચાળો ફેલાવ અટકાવવા કરવામાં આવેલું વૈશ્વિક લોકડાઉન તે આપણા સમુદાયના સભ્યો…

  • મટકી તોડી ઉજવાતો તહેવાર જન્માષ્ટમી

    શ્રી કૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ)તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો આ તહેવાર છે. તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. હિંદુઓ શ્રી કૃષ્ણના જન્મદિનને જન્માષ્ટમી તરીકે ઉજવે છે. આ તહેવાર રક્ષાબંધનના આઠમા દિવસે આવે છે. આ…