સાચ્ચી બંદગી અને તેની સાથે થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

ખરેખરી બંદગીના ત્રણ પ્રકાર છે

 1) તનની 2) મનની 3) રવાનની બંદગી

તનની બંદગી: જે ચાર અનાસરો યાને મૂળ તત્વો આતશ, બાદ, આબ અને ખાનું આપણું શરીર બનેલું છે તે ચાલુ અનાસરોના ફેરફારોને આધીન હોવાથી તેમાંથી નીકળતા બધા પ્રવાહો મેહરે-અઈપી યાને મેગ્નેટીઝમના (ખોરેહ ખેંચનારી વાતાવરણના) સામટા નામે ઓળખાય છે, તે મેહરે-અઈપીના પ્રવાહોને સદા સ્વચ્છ અને બાતેની (છેક અંદર ખાનેની) આલુદગી યાને અપવીત્રાઈથી દૂર રાખવા જોઈએ. સૌથી પહેલા જે ખોરાકમાંથી આપણું શરીર બંધાય છે તે ખોરાક નસા (વંદીદાદ પ્રમાણે એક જીવવાલી ચીજ-પશુ પક્ષીના મરણ પછી તેનું શરીર ધીમે ધીમે કોહવા માંડે છે તેથી તેને નસો-અપવીત્રાઈ કહેવામાં આવે છે) ની કોહતી ખરાબ ગલીચીથી દૂર હોવો જોઈએ અને સ્વચ્છ અન્ન ફળ, શાક, દુધનો ખોરાક લેવો જોઈએ અને તેની સાાથે જુફત (સંબંધ રાખનાર) મેહરે અફજા જે સચ્ચાઈ છે તે જરૂર પહેલે પાળવી જોઈએ તોજ આપણી મેહરે-અઈપી યાને શરીરની મેગ્નેટીક વાતાવરણ સ્વચ્છ ધ્વનીઓથી ભરપૂર બને છે અને ઉરવાનની વૃધ્ધિમાં મોટી મદદ થાય છે અને આપણે દરેક જાતની દરૂજી યાને ખરાબ વીચાર, વચન અને કર્મથી ઉભી થતી ધ્વનીઓની ગતિને કાપી શરીરની અને મનની પવીત્રાઈ જાળવી આપણાં શરીરની અંદર કાર્ય કરતા આતશ યાને શરીરમાં કાર્ય કરતી એક ગતીને તેજસ્વી કરીયે કે જેથી આપણા આચારવિચારો સાબેત અસરે રોશનીનાજ યાને પવિત્ર રહે અને આવી રીતે મેહરે-અઈપીમાં ઉપરથી આવતા શાહ ખોરેહના પ્રવાહો ઉતરતા રહે. આ બધું તનની બંદગીના પ્રકાર તરીકે ઓળખાય છે.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    06th June – 12th June, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં મુશ્કેલી નહીં આવશે. કોઈ સારા સમાચાર મળશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. મિત્રોને મળી શકશો. વધારે કમાણી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી તા. 06, 07, 11, 12 છે….

  • Letters to the Editor

    Excellent Column Initiatives By PT ‘Sharpen Your Edge’ by Dr. Adil Malia in PT dated 16th November, immediately caught my attention and I was glad to read with great interest, such practical insights. I agree with him on Relationships and Networking. It truly helps not only to get the work done but also create a strong…

  • જો તમારો જન્મ જૂનની ૧૮મી તારીખે થયો હોય

    તમારે કયારેય પણ કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરવી. દરેક કાર્ય ધીરજથી અને શાંતિથી કરવું. તમે દરેક બાબતનું બારીક નિરીક્ષણ કરશો. દરેક બાબત માટે તમારા વિચારો સ્વતંત્ર હશે. ભાગીદારો સારા નહીં મળે. વિશ્ર્વાસઘાત થશે. તમે ભવિેય માટે સારી યોજનાઓ બનાવશો. તમારી બુધ્ધિ તીક્ષ્ણ હશે. માનસિક રીતે બીજાને હૈરાન કરી શકો એટલી બુધ્ધિ તમે ધરાવશો. બોલવામાં…

  • કરાચીની બીવીએસ પારસી સ્કુલ જમશેદી નવરોઝની યાદ અપાવે છે

    આંતર-વિશ્ર્વાસ સંવાદિતાને પ્રોત્સાહિત કરવા પ્રતિબદ્ધ, કરાચી (પાકિસ્તાન)માં આવેલી બીવીએસ પારસી હાઇ સ્કુલના આચાર્ય – કેરમીન પારખના માર્ગદર્શન હેઠળ, બીવીએસ પરિવાર તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી કરે છે. તેમની વાર્ષિક પરંપરા ચાલુ રાખતા, આ વર્ષે પણ, બીવીએસના જરથોસ્તી પરિવારે શાળામાં 19મી માર્ચ, 2021ના રોજ જમશેદી નવરોઝને ઉત્સાહથી ઉજવ્યો. ઉજવણી શરૂ કરતા પહેલા, જરથોસ્તી સ્ટાફ અને વિદ્યાર્થીઓએ અહુરા…

  • સુખનું સરનામું

    રોશન જે અતિ ધનવાન અને સ્વરૂપવાન છે તે તેના ધણી અદી સાથે મોટા બંગલામાં રહે છે. નવરોઝના દિને તેણે એક પાર્ટીનું આયોજન કર્યુ સાંજે બધાએ પાર્ટી એન્જોય કરી જતા રહ્યા. રોશન પાસે બધુંજ હતું પરંતુ તે ખુશ નહોતી. આજે નવરોઝના દિને પણ તેના મનમાં શાંતિ નહોતી. ખબર નહીં પણ નવરોઝના બીજા દિને રોશન મર્સીડીઝ ગાડીમાં…