સાચ્ચી બંદગી અને તેની સાથે થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

ખરેખરી બંદગીના ત્રણ પ્રકાર છે

 1) તનની 2) મનની 3) રવાનની બંદગી

તનની બંદગી: જે ચાર અનાસરો યાને મૂળ તત્વો આતશ, બાદ, આબ અને ખાનું આપણું શરીર બનેલું છે તે ચાલુ અનાસરોના ફેરફારોને આધીન હોવાથી તેમાંથી નીકળતા બધા પ્રવાહો મેહરે-અઈપી યાને મેગ્નેટીઝમના (ખોરેહ ખેંચનારી વાતાવરણના) સામટા નામે ઓળખાય છે, તે મેહરે-અઈપીના પ્રવાહોને સદા સ્વચ્છ અને બાતેની (છેક અંદર ખાનેની) આલુદગી યાને અપવીત્રાઈથી દૂર રાખવા જોઈએ. સૌથી પહેલા જે ખોરાકમાંથી આપણું શરીર બંધાય છે તે ખોરાક નસા (વંદીદાદ પ્રમાણે એક જીવવાલી ચીજ-પશુ પક્ષીના મરણ પછી તેનું શરીર ધીમે ધીમે કોહવા માંડે છે તેથી તેને નસો-અપવીત્રાઈ કહેવામાં આવે છે) ની કોહતી ખરાબ ગલીચીથી દૂર હોવો જોઈએ અને સ્વચ્છ અન્ન ફળ, શાક, દુધનો ખોરાક લેવો જોઈએ અને તેની સાાથે જુફત (સંબંધ રાખનાર) મેહરે અફજા જે સચ્ચાઈ છે તે જરૂર પહેલે પાળવી જોઈએ તોજ આપણી મેહરે-અઈપી યાને શરીરની મેગ્નેટીક વાતાવરણ સ્વચ્છ ધ્વનીઓથી ભરપૂર બને છે અને ઉરવાનની વૃધ્ધિમાં મોટી મદદ થાય છે અને આપણે દરેક જાતની દરૂજી યાને ખરાબ વીચાર, વચન અને કર્મથી ઉભી થતી ધ્વનીઓની ગતિને કાપી શરીરની અને મનની પવીત્રાઈ જાળવી આપણાં શરીરની અંદર કાર્ય કરતા આતશ યાને શરીરમાં કાર્ય કરતી એક ગતીને તેજસ્વી કરીયે કે જેથી આપણા આચારવિચારો સાબેત અસરે રોશનીનાજ યાને પવિત્ર રહે અને આવી રીતે મેહરે-અઈપીમાં ઉપરથી આવતા શાહ ખોરેહના પ્રવાહો ઉતરતા રહે. આ બધું તનની બંદગીના પ્રકાર તરીકે ઓળખાય છે.

Similar Posts

  • Jashn-E-Mehregan Celebrations In Mumbai

    Sazeman-E-Jawanan-E-Zartoshty-E-Irani, Mumbai celebrated ‘Jashn-E-Mehregān’ at the NM Petit Fasli Atash Kadeh on 2nd October, 2017. The event commenced with a jasan, followed by Hon. Administrator of the Sazeman, Darayush Zainabadi, speaking in Persian on the importance of Mehregān, followed by the gist of his address in English. Chief Guest and Trustee of Parsi Vegetarian and…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    26 February – 04 March 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દીનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાનો ચાન્સ મળી રહેશે. સાથે કામ કરનારનો સાથ મલવાથી તમારા મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. રોજ બરોજના કામ વધુ સારી રીતે કરી શકશો. 13મી એપ્રિલ સુધી ફેમીલી મેમ્બરની ઈચ્છા પુરી કરી શકશો. મિત્રોથી ફાયદો મળશે. ધનલાભ…

  • શિયાળામાં ગોળ ખાવાના ફાયદા

    ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં એવા અનેક લાભકારી ગુણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. શિયાળામાં ગોળની માંગ વધી જાય છે અને લોકો તેને ખૂબ પ્રેમથી ખાય છે. આજે અમે તમને શરદીમાં ગોળ ખાવાથી આરોગ્યને થનારા ફાયદા વિશે જણાવી રહ્યા…

  • Battling Covid-19 With Community Support

    – Iran’s FM Thanks Parsis For Help –   The relations between Iran and India are age-old. To celebrate these ancient socio-cultural ties and to mark 70 years of Indo-Iran Diplomatic relations, Parzor with the Iran embassy had organised the Derakht-e-Doosti Festival in February 2020. The programme included an exhibition on Ferdowsi’s Shahnameh, a Panel…

  • Smriti Zubin Irani Holds Interactive Session With Parsi/Irani Anjumans

    Hon’ble Minister of Women and Child Development and Minister of Minority Affairs, Smt. Smriti Zubin Irani held an interactive meeting with the heads of Parsi and Irani Anjumans across India, at the Mancherji Joshi Memorial Hall, Dadar Athornan Institute, in Mumbai, on 30th October, 2022. This initiative was organized by Vada Dasturji of Iranshah Udvada,…

  • કોવિડ19- આપણા માટે સબક!

    પ્રકૃતિ અને તેના ઇકોસિસ્ટમ્સ માટે આદર: પૃથ્વી, આપણું ઘર, કાળજીપૂર્વક કુદરતની એક અનન્ય કૃતિ તરીકે બનાવવામાં આવ્યું છે આ આશામાં કે બધા જીવો એક બીજા માટે પ્રેમ અને વિશ્વાસ સાથે સહ અસ્તિત્વમાં છે. માણસને વધુ બુદ્ધિ સંપન્ન કરવામાં આવી કે જેનાથી તે લાંબા ગાળેની દ્રષ્ટિ અને નેતૃત્વના ગુણો સાથે ઉપયોગ કરી શકશે, કુદરતની જટિલ અને…