ઈરાનમાં જરથોસ્તીઓ દ્વારા જશ્ન-એ-સદેહનું અવલોકન કરવામાં આવ્યું

30 મી જાન્યુઆરી, 2020 ના રોજ, ઇરાનમાં ઘણાં જરથોસ્તીઓ તાફટ (મધ્ય યઝદ)માં, મધ્ય શિયાળામાં જશ્ન-એ-સદેહની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા, તેહરાન, શિરાઝ અને કેરમાન સહિત ઇરાનનાં અન્ય શહેરોમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારમાં આતશની પૌરાણિક શોધ હોવાના સારને ધ્યાનમાં રાખીને, લાકડાને આગ ચાપવામાં આવે છે. જ્યારે આ કાર્યક્રમ તેની પરાકાષ્ઠાએ પહોંચે છે.
આ તહેવાર 50 દિવસ અને 50 રાત ઇરાની નવા વર્ષ, નૌરૂઝ (નવરોઝ) ની ઉજવણી કરે છે. વિશાળ જગામાં ખુલ્લી અગ્નિ પ્રગટાવતા પહેલા, જરથોસ્તી મોબેદો સફેદ સુતરાઉ ઝભ્ભા પહેરે છે અવેસ્તાના શ્ર્લોકોનું પાઠ કરે છે, જરથોસ્તી છોકરાઓ અને છોકરીઓ હાથમાં ટોર્ચ પકડી ઝાડીઓમાં ફરતે ફરતા હોય છે અને આતશના અજવાળામાં ટોળાના લોકો ઉલ્લાસથી ચિયર્સ કરે છે.
કર્ટસી: તેહરાન ટાઈમ્સ

Similar Posts

  • The Essence Of A Zoroastrian Marriage

    [otw_shortcode_info_box border_type=”border-top-bottom” border_style=”bordered” border_color=”#0b1657″] The festive season heralds the onset of marriages. From a Zoroastrian viewpoint, marriage is the celebration of life itself. To understand our prayers, most of us need to refer to translations. A marriage is hopefully, a once-in-a-lifetime experience and many, especially those getting married, would like to understand its essence from…

  • જીની ડોસા

    સામગ્રીઓ: ઢોસાનું ખીરૂ બનાવવા 4 વાટકી ચોખામાં 1 વાટકી અળદની દાળ લઈ તેને ચાર કલાક પલાળી મૂકવી. ચાર કલાક પલાળ્યા પછી તેમાં અર્ધો કપ પોહા મીક્સ કરવા અને બારીક પીસી લેવું અને આખી રાત આથો લાવવા મૂકવું. 1 કપ ઢોસાનું ખીરુ, 1/2 કપ ગાજર, કેપ્સીકમ, ડુંગળી અને કોબીજ. અન્ય સામગ્રીઓ : 1 ચમચી સાંભાર મસાલો,…

  • પ્રિત કરે પુકાર

    દેવાંગે સેક્ધડ એ.સીના ડબ્બામાં ચારે બાજુ નજર ફેરવી લીધી છેલ્લા સાત વર્ષના અનુભવના આધારે એને ખ્યાલ આવી ગયો કે પહેલા કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા બહેનની પર્સમાં સારા એવા પૈસા છે. પણ એ બહેનની જાગૃત સ્થિતિ છે એટલે એ પર્સ લેવામાં ઘણી મહેનત કરવી પડે. અમદાવાદથી સુરત સુધીમાં વાત જામે નહીં! એ કમ્પાર્ટમેન્ટમાં બીજી બે બહેનો પણ હતી…