Jamshedi Navroze 2022 Contest
Jamshedi Navroze 2022 Contest
Jamshedi Navroze 2022 Contest
[otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose efforts…
પારસી સેનેટોરિયમના ગ્રાઉન્ડમાં તા 28મી એપ્રિલ 2019ના દિને અમદાવાદના સુનામાઈ અને ફિરોઝ દાવર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શેરીનું જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. એપીપી (અમદાવાદ પારસી પંચાયત) ના ભૂતપૂર્વ ટ્રસ્ટી, પ્રોફેસર આરમઈતી ફિરોઝ દાવર દ્વારા 2017માં સ્થપાયેલા, તેમના માતા-પિતા, સુનામાઈ અને વિદ્વાન પ્રોફેસર ફિરોઝ દાવરની યાદમાં સ્થાપવામાં આવેલું ટ્રસ્ટ, પારસી અને કોસ્મોપોલિટન પરિવારોની જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક…
આપણા સમુદાયના ગૌરવ, ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અમ્પાયર – પીલુ રિપોર્ટર – 25મી જાન્યુઆરી, 2021 ના રોજ ધ ક્રિકેટર્સ ફાઉન્ડેશન દ્વારા ભારતીય ક્રિકેટમાં તેમની અપવાદરૂપ અને ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. 82 વર્ષીય સજ્જન, જે 14 ટેસ્ટમાં, 22 વન ડેમાં, જેમાં 1992 ના વર્લ્ડ કપમાં 7 મેચનો સમાવેશ થાય છે, તેમાં લગભગ ત્રણ દાયકા…
10મી સપ્ટેમ્બર 2017ને દિને બાન્દરામાં આવેલા તાતા બ્લોકસના જામાસ્પ તાતા પેવેલિયનમાં બાન્દરાના એકસવાયઝીગુ્રપના રૂસ્તમ’સ રોક સ્ટારે (આરઆર)એ સિનિયર સિટીઝનો માટે સુપર 60સાંજની ગોઠવણી કરી હતી. આરઆરના વોલેન્ટીયરના માર્ગદર્શન હેઠળ પાંચથી પંદર વર્ષના બાળકો દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત થયા પછી કાર્યક્રમમાં આવેલા 72 સિનિયરોને નાસ્તો પિરસવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગ્રાન્ડ પેરેન્ટસ…
દાદાભાઈ એન. દોરડીનો જન્મ 4 સપ્ટેમ્બર, 1825ના રોજ માણેકબાઈ અને નવરોજી પાલનજી દોરડીના પુજારી પરિવારમાં થયો હતો. તેમણે ચાર વર્ષની ઉંમરે તેમના પિતાને ગુમાવ્યા હતા અને તેમની માતા દ્વારા તેમનો ઉછેર થયો હતો જેમણે તેમને ભારતીય ઇતિહાસમાં સૌથી વધુ ગતિશીલ વ્યક્તિઓમાંના એક તરીકે ઉછેર્યા હતા – દાદા, પિતામહ, રાષ્ટ્રના ગ્રાન્ડ ઓલ્ડ મેન, બ્રિટિશ સંસદના ઓગસ્ટ…
હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારતનો ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે શહેરના મુખ્ય ચોક જેવા સ્થાન પર…