વાપીઝ સમુદાય માટે કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજે છે

વાપીઝએ 4થી ડિસેમ્બર, 2022ના રોજ મુંબઈના દાદર મદ્રેસા હોલમાં કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે એન કે ધાભર કેન્સર ફાઉન્ડેશન અને ઓનકેર સાથે ભાગીદારી કરી. તેની અધ્યક્ષતા મુખ્ય મહેમાન – સુપ્રસિદ્ધ અભિનેતા અને ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્તકર્તા – અરૂણા ઈરાની તેમજ જાણીતા ગઝલ ગાયક અને કલાકાર – પદ્મશ્રી પીનાઝ મસાની દ્વારા કરવામાં આવી હતી.
કેન્સર સંબંધિત ઉત્તમ માહિતી સાંજ સુધી શેર કરવામાં આવી હતી, જેમાં પ્રારંભિક તપાસ પરીક્ષણો જીવનને કેવી રીતે બચાવી શકે છે તેના પર ભાર મૂકે છે. જાણીતા ઓન્કોલોજિસ્ટ ડો. બોમન ધાભર, કેન્સર, તેના પ્રકારો અને કારણો, આંકડાઓ અને સમયાંતરે તપાસની જરૂરિયાતની વિગતો આપતી પ્રસ્તુતિ શેર કરી હતી. ડો. શ્રીમતી ખુરશીદ મીસ્ત્રીએે શ્રોતાઓને જીવનશૈલીમાં ફેરફાર કરવાની આવશ્યકતા, સ્વસ્થ આહારના પોષક લાભો અને સ્વાસ્થ્ય માટે અને તેની વિરુદ્ધમાં કામ કરતા જુદા જુદા ખોરાક વિશે માહિતગાર કર્યા હતા.
દર્દીઓ, સંભાળ રાખનારાઓ અને બીએનડી ઓન્કો સેન્ટર અને એનકે ધાભર કેન્સર ફાઉન્ડેશનના શિક્ષકો દ્વારા કરવામાં આવેલ સ્કીટ દ્વારા મદદરૂપ ઇન્ટરેક્ટિવ સવાલ અને જવાબ સત્ર કરવામાં આવ્યું હતું, જેની આગેવાની ડો. પોરૂચીસ્તી બોમન ધાભરે લીધી હતી. કેન્સર જાગૃતિ કાર્યક્રમ વાપીઝની એન કે ધાભર કેન્સર ફાઉન્ડેશન, સાથે સતત ભાગીદારીનો એક ભાગ હતો. જેની શરૂઆત 2019 માં વિવિધ પારસી બાગ અને કોલોનીઓમાં આયોજિત ફ્રી બ્રેસ્ટ કેન્સર ડિટેક્શન કેમ્પ સાથે કરવામાં આવી હતી – જે તમામ વાપીઝ દ્વારા 2019માં પ્રાપ્ત ઉદાર દાન દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યું હતું.

Similar Posts

  • હસો મારી સાથે

    પતિ: આ વરસમાં આ ચોથો અરીસો તે તોડ્યો. પત્ની: વાંક તમારો હતો. પતિ: એલી, વેલણ તે ફેંક્યું તો વાંક મારો કેવી રીતે ગણાય?? પત્ની: તમે આઘા કેમ ખસી ગયા?? *** ઉનાળામાં પતિ પાંચ પર પંખો મૂકી આરામથી ટીવી જોતા હોય, અને પત્ની આવી પંખો બંધ કરી દે. હાથમાં ઝાડુ હોય!! શિયાળામાં પતિ પંખો બંધ કરી…

  • From the Editor’s Desk: Sal Mubarak! Khordad Sal Mubarak!!

    Dear Readers, Welcome to YZ 1388! As we step into this brand new orbit, may our Community flourish in greater progress, unity and number! There is always something auspicious about new beginnings – a lingering sense of hope and positivity envelopes even the greatest sceptics. There’s a little magic in new beginnings that rubs off…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    17 September – 23 September 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા ત્રણ દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 19મી સુધીમાં બેન્કીંગ કે લેતી દેતીના કામો પહેલા પુરા કરી લેજો. નહીં તો 20મી સપ્ટેમ્બરથી 36 દિવસ તમારે શનિની દિનદશામાં પસાર કરવાના છે તે વાત ધ્યાનમાં રાખજો. શનિ તમને તમારા કામની અંદર અટકાવી…

  • Kappawala Adarian Celebrates 161st Salgreh

    Roj Sarosh, Mah Ardebehest, marked the 161st salgreh of Sheth Shapurji Sorabji Kappawala Aderian, Tardeo, commemorated with a Havan Geh Machi and two jasans performed by Panthki Er. Jamshedji Bhesadia and his team of mobeds, in the presence of the Trustee, Meherji Makati. The evening jasan was also performed by Er. Bhesadia and other mobeds…

  • હસો મારી સાથે

    જ્યોતિષ: તમારી હસ્તરેખા કહે છે કે તમારા ઘર નીચે ખૂબ ધન છે, પણ તમને ઉપયોગમાં નહી આવે. છગન: સાવ સાચું, મારા ફ્લેટ નીચે જ યેસ બેંક છે.!! *** બોર્ડની પરીક્ષા આપવા જનાર મિત્રોને લંડનથી નિરવ મોદી, વિજય માલ્યા તથા લલિત મોદીનો એક નાનકડો શુભેચ્છા સંદેશ: મિત્રો જેટલુ આવડે એટલુ લખજો. બાકી જરાય ચિંતા ના કરતા…

  • From the Editors Desk

    Reach Out! Today, the 25th of April, 2020, marks an entire month of India’s historical Lockdown.  Last month, on 24th March, after a fourteen-hour long public curfew on 22nd March, PM Narendra Modi called for a 21-day nationwide lockdown, to contain the movement of the entire 1.3 billion strong Indian populace, as a preventive measure…