હસો મારી સાથે

પત્ની પતિને: તમે મને કેટલો પ્રેમ કરો છો?
પતિ: ગાંડી, તું કહે તો તારુ એંઠુ ઝેર પણ પી જાઉં, વિશ્ર્વાસ ન હોય તો અજમાવી જો.
***
આજની તારીખમાં કોહિનૂર પછી ભારતની બીજી કોઈ મોંઘી ચીજ અંગ્રેજોના કબજામાં હોય તો એ છે….વિજય માલ્યા નવહજાર કરોડનો દાગીનો છે.
***
કૃષ્ણને 16,108 રાણી છતાય પોતાના મિત્ર સુદામાને નહોતા ભૂલ્યા, આજકાલના છોકરાઓને 1 બૈરુ મળી જાય ભાઈબંધના ફોનય નથી ઉપાડતા સાલુ લાગી આવે ખરેખર.
***
અમોને ભારતની મહિલાઓ પર ગવે છે, ભુખી રહેશે, તરસી રહેશે, પણ… મુંગી નહિ રહે.

Similar Posts

  • IUU 2017 Is Here!!!

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#fffce0″ css_class=”boxed”]We’re nearly there folks!! We are just one week away from the Iranshah Udvada Utsav 2017 – the mega-cultural platform that brings together Zoroastrians from all over India and the world, to come together and unite in the name of culture and relive our glory! With thousands of registrations being handled effectively…

  • Dilnaz Karbhary Offers Elegant ‘Prayer Scarves’

    After tasting much success as a leading fashion designer, Dilnaz Karbhary, founder of ‘Dilnaz Karbhary Design Studio’, has unveiled a fabulous variety of chic and elegant scarves, especially for celebrating auspicious occasions, like the oncoming Parsi New Year.  “As a Clothing Studio, when we re-opened in July last year, we didn’t know what we were…

  • Zoroastrian Saga Exhibition – A Huge Success

    Frohar Foundation presented the annual exhibition, ‘The Zoroastrian Saga’, at Allbless Baug, Charni Road, Mumbai, from 19th to 21st April, 2018, which was inaugurated by Vada Dasturji of Surat, alongside BPP Trustees Kersi Randeria and Viraf Mehta, Mrs. Anahita Desai and Mr. Dinshaw Mehta. After the ribbon cutting, Er. Dr. Ramiyar Karanjia, escorted the guests…

  • સાચા તારણહાર

    આપણામાંના ઘણા માને છે કે પવિત્ર તારણહાર આવશે અને આપણને બધાને બચાવશે. લગભગ દરેક ધર્મમાં તારણહાર અથવા તારણહારના ભાવિ આગમનને લગતી કેટલીક માન્યતાઓ હોય છે. જ્યારે હિંદુઓ કલાકીના રૂપમાં ભગવાન વિષ્ણુના દસમા અવતારની ઉત્સુકતાપૂર્વક રાહ જુએ છે, ત્યારે ખ્રિસ્તીઓ ખ્રિસ્તના બીજા આગમન માટે પ્રાર્થના કરે છે, મુસ્લિમો ઈમામ મેહદીના આગમનની અપેક્ષા રાખે છે અને યહુદીઓ…