PPCWA Celebrates Khordad Sal

On 22nd August, 2018, PPCWA (Parsi Panchayet Complex Welfare Association) in Goregaon, organised a fun-filled evening for the colony members at the Club-house. Attendees enjoyed themselves thoroughly playing the Parsi favourite Housie, spot games for adults and children, and Lucky Draws. Refreshments in take away boxes were given to PPCWA residents. Commemorating the auspicious Khordad Sal, Committee Members also celebrated with a cake cutting. The newly formed committee strives to work towards the betterment of the colony residents.

Similar Posts

  • દિના વાડિયાની આ દુનિયામાંથી વિદાય

    દિના વાડિયા ઉદ્યોગપતિ નસલી વાડિયાની માતા અને નેવિલ વાડિયાની પત્ની ગુરુવાર, 10 મી નવેમ્બર, 2017 ના રોજ લંડનમાં મૃત્યુ પામ્યા હતા. પાકિસ્તાનના એક્સપ્રેસ ટ્રિબ્યુન ન્યૂઝના અહેવાલ મુજબ મોહમ્મદ અલી જિન્નાહ અને રત્તીના એકમાત્ર સંતાન દિના 98 વર્ષના હતા. પ્રખ્યાત કારોબારી ઉદ્યોગપતિ, નેવિલ વાડિયા સાથેના લગ્ન પછી, તે યુનાઈટેડ કિંગડમ જતા પહેલા ભારતમાં રહેતા હતા.

  • Thane Celebrates Jamshedi Navroz

    The Zoroastrian residents of Thane celebrated Jamshedi Navroz on 21st March, 2017, with a jasan ceremony at Thane’s Patell Agyari, followed by grand celebrations at Hotel Bombay Barbeque. Attended by over two hundred guests, The Thane Parsi Anjuman took the opportunity to felicitate former President, Rustom Cursetji and former Secretary and Vice President, Pervez Bhesania,…

  • ઝેડએસી ખાતે ધાર્મિક વિધિ કરાઈ

    રોગચાળો ફેલાતાં વિશ્વભરમાં તેનો ભયંકર ફેલાવો થાય છે, તેમ છતાં, યુ.એસ.એમાં વધુ અસર થતા 34,500 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જીવલેણ કોવિડ-19ની ચુંગાલમાંથી માનવતાને બચાવવા અને રાહત આપવા માટે આપણે વધુને વધુ ભગવાન પર વિશ્ર્વાસ રાખીએ છીએ. કેલિફોર્નિયાના ઝોરાસ્ટ્રિયન એસોસિએશન (ઝેડએસી) પણ તાજેતરમાં કરવામાં આવેલ ધાર્મિક વિધિઓ સાથેની આ લાગણીને મજબૂતી આપી રહ્યું છે,…

  • Mushkil Aasaan Behram Yazad Panaah Baad!

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#c2b3c2″ css_class=”boxed”]Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose…

  • બેજનની બાનુ મનીજેહ

    તેનું માથું કાન અને પુછડી બેજનના શબરંગ ઘોડા જેવી હતી. તેની ગર્દન સિંહના જેવી હતી અને તેની દોડવાની ઝડપ પવનના જેવી હતી. તું કહેશે કે રખશની ઓલાદનું તે જાનવર હતું. તે ગુરખર બીજનની સામે આવ્યું અને બેજનને તેને પકડવા તેની ઉપર કમન્દ નાખી. કમન્દ નાખતા તે ગુરખર નાસવા લાગ્યું અને બેજન તેની પછવાડે દોડયો તે…