હસો મારી સાથે

બંટી: હું લગ્ન કરવા મેહગુ છું, રસોઈ, ઝાડું, પોતાં ન કપડાં ધોવાથી હું કંટાળી ગયો છું.

પીંટુ: હું એ જ કારણસર છૂટાછેડા લઉં છું.

***

બંટી અને બબલી વચ્ચે જોરદાર ઝઘડો થઈ ગયો અંતે બબલી તેના રૂમમાં ચાલી ગઈ અને બે સુટકેસ લઈને ઘરની બહાર જવા લાગી. એને જતાં જોઈ બંટી ખુશ થઈ ગયો એટલે  બબલીથી રહેવાયું નહીં અને એ બોલી એમાં ખુશ ન થા. હું આ સુટકેસ ખાલી લઈ જાઉં છું જેથી મારી મમ્મીના બધાજ કપડાં એમાં લાવી શકાય.

***

પોતાની ભૂલ હોય અને માફી માગી લે તે માણસ ડાહ્યો કહેવાય

પણ પોતાની ભૂલ ન હોવાછતાં જે માણસ માફી માંગે તે પરણેલો કહેવાય.

Similar Posts

  • Techknow With Tantra – Khan Academy Kids

    A free, fun and educative program, ‘Khan Academy Kids’ delivers thousands of activities and books that inspire a lifetime of learning and discovery for young children. The curriculum includes reading, language, writing, math, social-emotional development, problem-solving skills, and motor development. Open-ended activities and games like drawing, storytelling, and colouring encourage creativity and self-expression. With the…

  • Houston Inaugurates Bhandara Atash Kadeh

    Printed with prior permission from Parsi Khabar. Jamshedi Navroze 2019 and the subsequent days shall long remain etched in the memory of the hundreds of Zarathushtis who gathered in Houston to witness the inauguration of North America’s newest place of Zoroastrian worship, thanks to the generous donation by Shernaz and Firoze Bhandara who funded the…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09th May – 15th May, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનશા ચાલશે. ગામ પરગામ જવાના ચાન્સ મલશે. તમારા મનની નેક મુરાદ પુરી થશે. ઘરવાલાને ખુશ રાખી શકશો. નવા કામ મલશે. નવા મિત્રો મલશે. થોડી મહેનત કરવાથી ફસાયેલા નાણાં પાછા મેળવી શકશો. દરરોજ 34મુ નામ  ‘યા બેસ્તરના’ 101વાર ભણજો….

  • |

    જમશેદી નવરોઝ મુબારક

    વ્હાલાં વાચકો, 20મી અને 21મી માર્ચે શુભ જમશેદી નવરોઝને આવકારવા માટે આપણે તૈયાર છીએ, આપણે 2021 તરફ પાછું વળીને જોઈએ છીએ… ત્યારે કોરોના વાયરસે માનવતામાંથી જીવલેણ હુમલો કરવાનું પૂર્ણ કર્યું નહોતુંં આપણે કંઈ કરી શકતા નહોતા, રોગચાળો હજી સમાપ્ત નથી થયો પરંતુ તે સારી રીતે બહારી નીકળી રહ્યો છે એ જોઈ ખરેખર આપણે રાહતનો શ્ર્વાસ…