પથરી અને લોખંડની વીટી

પથરીનો રોજ લોકોમાં બહુજ જાણીતો છે. પથરી સામાન્ય રીતે મૂત્રમાર્ગ કે પિત્તાશયમાં થતી હોય છે. કયારેક, શરીરનાં તંત્રોની નબળાઈ તો કયારેક, ગ્રહણ કરેલ ખોરાક-પાણીમાં રહેલા દોષોને લીધે પથરી થાય છે. પથરીનું નિદાન થાય તો, તેની પધ્ધતિસરની ચિકિત્સા તો કરવી જ જોઈએ. પરંતુ સાથોસાથ વ્યક્તિ જો કોઈપણ આંગળીમાં (હાથની) લોખંડની વીટી નિત્ય પહેરી રાખે તો પથરીના રોગમાં અચૂક આશ્ર્ચર્યજનક સુધારાઓ જોવા મળે છે. પથરીના રોગીઓએ લોખંડની વીંટી પહેરી રાખવાની (અચૂક) સલાહ છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *