નારગોલ પુંજિયાજી અગિયારીએ69મી સાલગ્રેહની ઉજવણી કરી

19 એપ્રિલ, 2019ના રોજ નારગોલ પુંજિયાજી અગિયારીએ તેની 69મી વર્ષગાંઠ ઉજવી હતી, જેમાં જશનની ક્રિયા 10 વાગ્યે ચાર ધર્મગુરૂઓએ કરી હતી. અંજુમનના ટ્રસ્ટીઓ તથા પ્રેસિડન્ટ સાથે ચારસોથી વધુ હમદીનોએ સાલગ્રેહમાં હાજરી આપી હતી. ત્યારબાદ હમદીનોએ ગંભાર (મુંબઈથી ડાયેના કેટર દ્વારા બનાવાયેલા), સ્થળ, જે નારગોલના ધન અને નોશીર કાવસ ગોવાડિયા દ્વારા પ્રદાન કરવામાં આવ્યું હતું જે આનંદથી માણ્યું હતું. ફિરોઝ ફુડ અને પારસી ટાઈમ્સને સતત ટેકો આપવા બદલ નારગોલ પારસી જરથોસ્તી અંજુમનના ટ્રસ્ટે દોનરો તથા નવરોઝ પાઘડીવાલાનું ડોનેશન કલેકશન તથા ચેમ્બરનું આયોજન કરવા માટે આભાર માન્યો હતો.

Similar Posts

  • આહાર ગ્રહણ

    જે દ્રવ્યો દ્વારા શરીરની ધાતુઓ પુષ્ટ થાય છે અને જે દ્રવ્યો મુખ દ્વારા ગળાની નીચે ઉતારવામાં આવે છે, તે બધા દ્રવ્યો ‘આહાર’ની વ્યાખ્યામાં આવે છે. કોઈ પણ જાતનો આહાર જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પીરસાયેલા જુદા જુદા પ્રકારનાં દ્વવ્યો-વ્યંજનોમાંથી સૌથી ભારે (પચવામાં) દ્રવ્યો-વ્યંજનો સૌ પ્રથમ ખાવા જોઈએ. ત્યારબાદ,…

  • Jal Engineer Conferred ‘Global Teacher Award’

    Jal Nader Engineer of ‘Jal Coaching Classes’, Lonavala, was recently awarded the prestigious ‘Global Teacher Award’ for 2020, at the AKS Education Awards event, which confers global recognition onto select teachers from across 110 countries worldwide, for their contributions in the field of education. 58-yearold ‘Jal sir’, as he is popularly known as in Lonavala…

  • The Legendary Dr. Tehemton Udwadia Passes Away

    7th January, 2022, saw the passing of one of the community’s most loved, cherished and respected stalwarts – surgeon and gastroenterologist – Dr. Tehemton Erach Udwadia. Considered as the Father of Laparoscopic Surgery in India, Dr. Tehemton Udwadia, who was the recipient of the Padma Bhushan, passed away at the age of 88, after a…

  • Your Moonsign Janam Rashi This Week –
    06 January, 2018 – 12 January, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશાને લીધે ચારે બાજુથી ઘેરાય ગયા હશો. કામમાં જશ નહીં મળે તે ધ્યાનમાં રાખજો. કેટલો પણ ખર્ચ કરશો તો તમને સંતોષ નહીં મળે. તબિયતમા કોન્સ્ટીપેશન કે માથાના દુખાવાથી પરેશાન થશો. તમારાથી નાની વ્યક્તિ તમને શીખામણ આપી જતી રહેશે. આવકના ઠેકાણા નહીં…

  • પરોપકાર હાવભાવના પ્રકારનું ‘હાસ્ય’ એકવાર ફરી!

     ‘ધ નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોમિન્ગ આર્ટસ’ (એનસીપીએ) અને વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુઝેડઓ) ટ્રસ્ટ, નાટકના પ્રોડ્યુસરો અને દિગ્દર્શકો સાથે ‘લાફટર ઈન ધ હાઉસ-2’એ નકકી કર્યુ છે કે આપણા સમુદાયના સભ્યો જે થિયેટરના ઉત્સાહી છે પરંતુ નિયમિત દરે ટિકીટો ખરીદવા માટે અસમર્થ છે. તેમને 400થી વધુ ટિકીટો મફત આપવાનો નિર્ણય કર્યો છે. સુપ્રસિધ્ધ કલાકાર અદી મર્ઝબાનની…