|

TechKnow With Tantra: DuckDuckGo Privacy Browser

The Internet can seriously compromise your privacy online. To safeguard against the same, the DuckDuckGo browser app provides the privacy essentials you need to seamlessly take control of your personal information as you search and browse the web, no matter where the internet takes you. You can escape Advertising Tracker Networks, Increase Encryption Protection and also Search Privately. Install DuckDuckGo and take back your privacy!

Android: http://bit.ly/2RLX7GK                                iOS: https://apple.co/2RLKED3

 

 

 

Similar Posts

  • Masina Hosp. Offers New Life Support Cardiac Ambulance Service

    On 1st November, 2019, Masina Hospital, in partnership with Shree Multan Seva Samiti and D-Link (India) Ltd., obtained an Advanced Life Support Cardiac ambulance in service of Mumbaikars. Managed by Jeevan Ambulance, it is equipped with state-of-the-art equipment comprising Portable Ventilator, Defibrillator, Multi Para monitor, Suction machine, Medical gases, Syringe pump, alongside emergency medicines –…

  • ગણતંત્ર દિવસનો ઈતિહાસ, મહત્વ અને તથ્ય

    ગણતંત્ર દિવસ દેશભરમાં દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. 26 જાન્યુઆરી, 1950થી આપણા દેશમાં સંવિધાન લાગુ થયું. જેના ઉપલક્ષ્યમાં આપણે 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવીએ છીએ. એક સ્વતંત્ર ગણરાજ્ય બનવા માટે ભારતીય સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યુ હતુ. પણ તેને લાગુ 26મી જાન્યુઆરી, 1950માં કરવામાં આવ્યુ હતુ. ડો….

  • બાલદિનની શરૂઆત કેવી રીતે થઈ?

    14મી નવેમ્બરે ચાચા નેહરૂનો જન્મદિન છે. આ દિવસ બાળદિવસના રૂપમાં ઉજવાય છે. પણ બાળદિવસ માત્ર ભારતમાં જ નહી જુદા-જુદા તારીખોમાં ઉજવાય છે. જાણો કેવી રીતે થઈ શરૂઆત. ભારતમાં આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિવસના અવસર પર ઉજવાય છે. કહેવાય છે કે પંડિત નેહરૂ બાળકોથી ખૂબ પ્રેમ કરતા હતા આથી બાલ દિવસ…

  • મેકર ઓફ મોર્ડન કરાંચી જમશેદ નશરવાનજીનું સન્માન

    27મી જાન્યુઆરી, 2020 માં, પાકિસ્તાન સ્થિત પરોપકારી અને કરાચીના પ્રથમ ચૂંટાયેલા મેયર જમશેદ નશરવાનજી (1379-1952) ની 134મી જન્મજયંતિ નિમિત્તે કરાચી થિયોસોફિકલ સોસાયટીએ જમશેદ મેમોરિયલ હોલના સભાગૃહમાં શ્રદ્ધાંજલિ આપવા માટે એક મેળાવડાનું આયોજન કર્યુ હતું. મેયર તરીકે નશરવાનજીની પરોપકાર અને આર્કિટેક્ટ તરીકેની તેમની વિવિધ સિદ્ધિઓની અને વિકાસલક્ષી યોગદાનથી તેમને મેકર ઓફ મોર્ડન કરાંચીનું બિરૂદ મળ્યું હતું….

  • બચાવ માટે બીપીપી!

    29મી માર્ચ, 2020 ના રોજ શરૂ કરાયેલ હેલ્પ લાઈન સ્થાપિત કરવાની બોમ્બે પારસી પંચાયતની સમયસર પહેલ, જે ચાલુ લોકડાઉન દરમિયાન સમુદાયના તમામ સભ્યોને જરૂરિયાત મુજબ મદદ કરશે તે હેતુથી, સામાન્ય રીતે, અને આપણાં વરિષ્ઠ લોકો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ છે. કોવિડ 19 રોગચાળો ફેલાવ અટકાવવા કરવામાં આવેલું વૈશ્વિક લોકડાઉન તે આપણા સમુદાયના સભ્યો…