વિશેષ અદાલત પારસી દંપતીઓને છૂટાછેડા અપાવશે

સુરતના 65 કિલોમીટર દૂર આવેલા ગુજરાતના વ્યારા શહેરના એક પારસી દંપતીને 26 નવેમ્બર, 2019 ના રોજ સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે છૂટાછેડા આપ્યા હતા. પારસી ડિસ્ટ્રિક્ટ મેટ્રિમોનિયલ કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર. કે. દેસાઇ અને સમાજના અંદરના પાંચ પ્રતિનિધિઓના સહાયથી આ કાર્ય થયું હતું. છ વર્ષની પુત્રીની કાનૂની કસ્ટડી માતાને આપવામાં આવી હતી.
પારસી લગ્ન અને છૂટાછેડા (પીએમડી) એક્ટ 1936 એ એક ખાસ કાયદો છે જે ભારતમાં બે ઝોરોસ્ટ્રિયન (પારસી) વચ્ચે વૈવાહિક સંબંધોનું સંચાલન કરે છે. પારસી યુગલો અંગેના વૈવાહિક પ્રશ્ર્નોના સમાધાન માટે એકલા પીએમડી એક્ટ હેઠળ સ્થાપિત કોર્ટનો અધિકારક્ષેત્ર છે. બન્ને જણા બેન્કમાં નોકરી કરતાં હોવા ઉપરાંત વર્ષ 2011માં પારસી કાયદા અનુસાર નવસારીમાં લગ્ન કર્યાં હતાં. જોકે, પતિ જે પત્ની પર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ પત્ની એ પતિ અને તેના પરિવાર મૂકયો હતો. અને તેને પુત્ર સંતાન ન હોવાથી તેઓ છૂટા છેડા માટે ગયા હતા. પત્નીના વકીલ, પ્રીતિ જોશીના જણાવ્યા મુજબ, આ દંપતી પૈસૈ ટકે સુખી છે. જ્યુરીના પ્રતિનિધિઓએ તેમના મતભેદોને સમાપ્ત કરવા માટે મનાવવા પ્રયાસ કર્યા હોવા છતાં તેઓ છૂટાછેડા લેવાની બાબતમાં અડગ હતા. આ જ પ્રક્રિયા દ્વારા 2010થી અત્યાર સુધીમાં પંદરથી વધુ પારસી યુગલોએ છૂટાછેડા લીધા છે.

Similar Posts

  • Life Glides On The Joyous Wings Of Hope

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] Peace is what man prays for by day and by night. Peace he seeks for himself on earth during life and peace for his soul in heaven when…

  • From The Editor’s Desk

    And We’re Twelve! Dear Readers, It brings me great joy to share with you that your favourite publication completes twelve very fulfilling and meaningful years, this weekend! Parsi Times’ journey has indeed been one filled with service, satisfaction and pride, having started out in 2011, to quickly become the voice of the community. We are…

  • સુખી સંસાર!

    દાનેશ આઈ એમ સોરી મારા ગુસ્સા ભર્યા સ્વભાવને ખાતર તું ને કેટલું દુખ ખમવું પડયું હવે હું મારા ગુસ્સાને કંટ્રોલમાં રાખશ. દાનેશ હવે કોઈપણ દિવસ ગુસ્સા થઈને મારા મારી નહીં કરશ. તું પણ ડાહ્યો થઈને રહેજે. સમજ્યો કે? એટલે બધા હસી પડયા. દાદારજીએ મહેર કીધી ને તું જલ્દી સારો થઈ ગયો. થેન્ક યુ દાદારજી એટલે…