પીવો આમળાનું જ્યુસ અને રહો હંમેશા ફિટ!!

આજના સમયમાં યૂરીન ઈંફ્કેશનની મહિલા અને પુરૂષ બંનેમા વધી રહ્યા છે. આ સમસ્યા મૂત્ર માર્ગમાં સંક્રમણના કારણે હોય છે. તેના નિદાન માટે મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી પણ લોકો ચિકિત્સકોના ચક્કર લગાવતા રહે છે.
આ સમસ્યા માટે આમળાનું જ્યુસ આ સમસ્યાનો રામબાણ ઈલાજ છે. આ શરીરમાં અન્ય રોગ સામે લડવામાં મદદરૂપ છે.
– રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણી સાથે આમળાનુ જ્યુસ પીઓ.
– તેનાથી શરીરમાં રહેલા બધા ઝેરીલા તત્વ બહાર નીકળી જશે.
– તેનાથી પેટ અને કિડની સાફ થઈ જશે
– યૂરીન ઈંફેક્શનની સમસ્યા નહી રહે.

Similar Posts

  • હસો મારી સાથે

    જે પતિ પત્ની સવારે સાથે ઉઠીને એક સાથે ચાય પીએ છે એને જોઈને જ વાઘ બકરી ચાયનું નામકરણ થયું છે. *** ડોકટર: તમારા શરીરમાં પાણીની કમી થઈ ગઈ છે. છોકરી: હા બહુ દિવસ થયા પાણીપુરી નથી ખાધી એટલે જ પાણીની કમી થઈ. *** પત્ની: તમે મને 500 રૂપિયા આપો હું તમને લાખો રૂપિયાની વાત કહીશ!…

  • કથા ગણેશ ચતુર્થીની

    ભારતીય સંસ્કૃતિમાં હિંદુઓ નવા કાર્ય સરખી રીતે પૂરાં થાય તે માટે સૌ પ્રથમ શ્રી ગણેશની વંદના કરે છે. માટે કોઈ પણ કાર્યની શરૂઆત શ્રી ગણેશની પૂજાથી શરૂ થાય છે. શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ…

  • જીવનમાં અપનાવવા જેવું પૈસાનું મુલ્ય!

    મુશ્કેલ સમયમાં પૈસા સિવાય કોઈનો સહારો હોતો નથી, માટે જયારે તમારો સારો સમય ચાલતો હોય ત્યારે પૈસા  ઉડાવવા કરતા થોડી બચત કરજો એટલે જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકટ કે માંદગી આવે ત્યારે તાત્કાલિક કામ આવે, અને કોઈના ભરોસે બેસી રહેવુ ન પડે.  જેટલા જલ્દી પૈસા કમાવા માટેના હથિયાર ઉપાડશો એટલા જલ્દી મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી…

  • Doctorate For Visually Impaired Sunny Karanjawala

    Though Ahmedabad’s 37-year-old Sunny Karanjawala lost his eyesight (100% visually impaired) in a tragic incident nine years ago, he has realized and earned his dream of being awarded a PhD (Doctorate) in Management. Despite the lack of reference material in Braille or any reserved seats for the visually impaired, Sunny’s grit and steely determination saw…

  • Deolali Dar-E-Meher’s 102nd Salgreh

    The Bai Ratanbai Jamshedji Edulji Chenoy Dar-E-Meher at Deolali celebrated its 102nd Salgreh on 2nd October, 2018, with a Khushali nu Jasan performed by Panthaki Er. Nouzer Mehenty, Er. Rooyintan Mehenty, Er. Godrej Kapadia and Er. Fredy Dastoor, at 5:10 pm. Attended by the Trustees and members of the Deolali Nasik Parsi Anjuman, the jasan…