હસો મારી સાથે
મોબાઈલમાં બેલેન્સ નંખાવી નંખાવીને હવે આંખમાં બે લેન્સ નાખવાનો વારો આવી ગયો છે.
***
ઘણા દિવસો પછી ઓરગેનીક ઉંઘ લીધી. પંખો બંધ, એસી બંધ, સ્પ્લીટ બંધ. હેપ્પી શિયાળો…
મોબાઈલમાં બેલેન્સ નંખાવી નંખાવીને હવે આંખમાં બે લેન્સ નાખવાનો વારો આવી ગયો છે.
***
ઘણા દિવસો પછી ઓરગેનીક ઉંઘ લીધી. પંખો બંધ, એસી બંધ, સ્પ્લીટ બંધ. હેપ્પી શિયાળો…
“We Are Proud of Our Parsis, Will Ensure No Religious Structures Or Sentiments Are Hurt,” assures CM Fadnavis. On Thursday, November 9, 2017, at 8:30 pm, two of our Community’s foremost religious leaders and Vada Dasturjis, Firoze Kotwal and Khurshed Dastoor, met with the Maharashtra Chief Minister, Devendra Fadnavis at his bungalow, ‘Varsha’ to discuss…
Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mailparsitimes@gmail.com by 1st December, 2018. Winner: Nick: Priyanka, ‘Mai’ dear, the age gap I fear! PC: Dickra Nick Jonas, my extra age is your bonus! -By Farnavaz J Mehta (Pune)
SOAS (The School of Oriental and African Studies) University of London has secured a donation of £5 million to create a world-leading ‘SOAS Shapoorji Pallonji Institute of Zoroastrian Studies’, a resource dedicated to enhancing research, learning and teaching in the field of one of the world’s oldest religions. The institute will be co-chaired by lecturer…
સોમવાર તા. 24 એપ્રિલ, 2023ની સાંજે 5:15 ક. જશનની પવિત્ર ક્રીયા એ. સાહેબ ફરહાદ રાવજી (ટ્રસ્ટી), એ. હોરમઝદ રાવજી, એ. નોઝર તારાપોર અને કૈયાન કાંગાની હમશરીકી સાથે શુક્રગુજારીનું જશન કર્યા બાદ, મહાનુભવો વડા દસ્તુરજી-સુરત, દસ્તુરજી સાયરસ નોશીરવાન દસ્તુર, ચીફગેસ્ટ જસ્ટીશ (રીટાયર્ડ) શાહરૂખ જે. કાથાવાલા, ટ્રસ્ટી સાહેબ એ. યઝદી આઈબારા, ટ્રસ્ટી સાહેબ એ. ફરહાદ રાવજી, એ….
Surat’s Ervad Sarosh Keki Dastoor recently completed his PhD in Electronics Engineering with the latest technological trend and research thesis titled, ‘Cellular Planning and Heterogeneous Network Optimization for the Next Generation Wireless Mobile Communication’. During his tenure as a research scholar, he put in ten research paper publications and overall twenty-six publications in reputed journals…
ડુંગરવાડીએ વર્ષોથી ઘણી ઘરફોડ ચોરીઓ જોઈ છે, તેમજ અસામાજિક તત્વો ડુંગરવાડી પરિસરનો દુરુપયોગ કરતા હોવાની ફરિયાદો પણ સામે આવી છે. અનધિકૃત બહારના લોકો આવતા અને તેમની કાર પાર્ક કરી રહ્યા હતા તે અન્ય મુદ્દો હતો જેને સંબોધિત કરવાની જરૂર હતી. કેમેરા લગાવવા માટે સમુદાયના સભ્યોની સતત અપીલને ધ્યાનમાં રાખીને, અનાહિતા યઝદી દેસાઈએ દાન માટે સૂનુ…