|

મીનો અશીશવંઘ બેરેસાદ

મીનો અશીશવંઘ બાનુ પાક દાદર અહુરા મઝદાની વહાલી પુત્રી છે. ધાર્મિક સાદ્રશ્યની દ્રષ્ટિએ, હિન્દુ દર્શનના સંદર્ભમાં, તે ભગવાન વિષ્ણુના રાજવી પત્ની મા લક્ષ્મીની સાથે સરખામણી કરી શકીએ પરંતુ મીનો અશીશવંઘ બાનુ જે ફકત સંપત્તિના દેવી નથી. મીનો અશીશવંઘ બાનુને પ્રાર્થના કરતી વખતે, આપણે સંપત્તિની માંગણી ન કરવી જોઈએ પરંતુ આપણે ફક્ત આપણી જરૂરિયાતો જણાવવી જોઈએ. મીનો અશીશવંઘ બાનુ આપણે જેટલા લાયક છીએ તેટલું જ આપણને વરદાન
આપે છે.
અશીશવંઘ યશ્તમાં તેમને આ રીતે કહેવામાં આવે છે, ‘અમે અશીની ભક્તિ કરીએ છીએ, જે ચમકદાર, ઉંચા, ઉંચા સ્થાને બીરાજેલા, કલ્યાણકારી, ઉપચારકર્તા અને શક્તિશાળી છે.’ મીનો અશીશવંઘ તેમના આહવાન કરનારાઓને દિવ્ય કૃપા આપે છે. તે તેમના કોષો, તીજોરીઓને સોનાથી ભરે છે અને તેમને બક્ષીસ આપી આશીર્વાદ આપે છે. અહીં એક ટૂંકી પ્રાર્થના છે જે અશીશવંઘ પરથી ઉતરી છે જે હું આજે તમારી સાથે શેર કરૂં છું:

“Baname Yazade Bakshayande Bakshayazgare Meherbaan Ashaom Ahura Mazda Ya Mino arshashang berasad, Ya dudhadharem ahuremazdao khangrem ameshanam spentanam ya merezyu manao anku payesa manao fra gaoshavar, Sisip mana chathru karna minucha zaranyo payesa utamam upang hacha hi vouru saredha amavaiti apama ma apa daidhya fra ma mu aivi-urva aesyang gravuha marzdikem ashish berezaiti hu dhata ahi hu chithra vastha ahi kshayamna tanuye kherenange daite ashi stree re da ni dhaite ma avi asmanem rashusa ma avi zam ni ru vise ithame tum ham charangooha antare aredhem namane stree ra he kshathro keretahe ya jasame avanghahe ashis vanguhi ya berezaiti yazamaide.”

પ્રિય વાચકો, આવી ટૂંકી પ્રાર્થનાઓ જે હું નિયમિતપણે તમારી પાસે રજૂ કરૂં છું. જેની હમેશા મનથી ભાવનાત્મક રીતે મનન કરવી જરૂરી છે. પ્રાર્થનાઓ ટૂંકી છે પરંતુ તે માટે કોઈ પણ ગેર માર્ગ કે શોર્ટકટ અપનાવો નહીં. કોઈ ટૂંકા માર્ગથી આપણે શાંતિ, સંપત્તિ, સમૃદ્ધિ અથવા સારૂં સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ આપણને યોગ્ય પ્રયત્નો કરવાની જરૂર છે અને પછી દૈવી આશીર્વાદો માંગવા જોઈએ. આપણે આગળના લેખમાં દૈવી આશીર્વાદો વિશે વધુ ચર્ચા કરીશું.
– ડેઝી પી. નવદાર

Similar Posts

  • Caption This – 29th May

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 2nd June 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    03 March, 2018 – 09 March , 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારે હાલમાં કોઈ બાબતમાં ડર રાખવાની જરૂર નથી. શુક્રની કૃપાથી તમે નાણાકીય બાબતમાં સાચા ડીસીઝન લઈ ખર્ચ કરવામાં કોઈ કમી નહીં રાખો. કરીયરમાં સફળતા મેળવશો. નાનુ પ્રમોશન મળવાના ચાન્સ છે. તમારા સેલ્ફકોન્ફિડન્સમાં વધારો થશે. મનગમતી વ્યક્તિ સામેથી મળવાના…

  • Popular Parsi Myths V

      Myth: Parsis are a peaceful and peace-loving community and unlike other communities, they have never indulged in rioting. Fact: Anyone and almost everyone would agree that by and large the Parsi community is peaceful and peace-loving and has always been loved by all communities for its charitable disposition and ability to laugh at its…

  • Coping With Guilt

    Guilt is a very strong emotion that often rules our lives, relationships and us in general. We may suffer from it without anyone saying anything to us (due to upbringing perhaps) or due to others, making us feel responsible for a given situation. This is a feeling or emotional state experienced when one feels that…

  • Dilnaz Karbhary Offers Elegant ‘Prayer Scarves’

    After tasting much success as a leading fashion designer, Dilnaz Karbhary, founder of ‘Dilnaz Karbhary Design Studio’, has unveiled a fabulous variety of chic and elegant scarves, especially for celebrating auspicious occasions, like the oncoming Parsi New Year.  “As a Clothing Studio, when we re-opened in July last year, we didn’t know what we were…