દવિયેર અગિયારીની 165મી સાલગ્રેહની શુભ ઉજવણી

15મી એપ્રિલ, 2020 ના રોજ, દવિયેર અગિયારીએ તેની 165મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી હતી. લોકડાઉનને કારણે, જશન અને જાહેર જનતા માટે ઉજવણી થઈ શકી નહોતી પરંતુ બોરડી અગિયારીના પંથકી એરવદ હોમી સેનાએ હમદીનોની હાજરી વગર સાંજે સ્ટા. 5.00 કલાકે જશનની પવિત્ર ક્રિયા કરી અને તેજ સમયે સમુદાયના લોકાને દીવો પ્રગટાવવા જણાવ્યું. બાઈ નવાઝબાઈ ગોઈપોરિયા અગિયારી ના આતશ પાદશાહ સાહેબની 165મા સાલનું મારા સમસ્ત પારસી ઈરાની કમ્યુનીટીના ભાઈ-બહેનો અને ફરઝંદદાને ફરઝંદો ઉપર આતશ પાદશાહ સાહેબના આશિશ આશિશ આશિશ. તેમણે સમુદાયના સભ્યોને આશિર્વાદ આપ્યા.
પારસી ટાઇમ્સે આપણશ વાચકો સાથે શેર કરવા માટે આ અહેવાલ સબમિટ કરવા માટે પંથકી બાગના 80 વર્ષીય મરઝબાન વાડિયાનો આભાર માન્યો હતો.

Similar Posts

  • ગાયને ખાનસામાને હવાલે કીધી!

    જેવો હું મુસાફરી કરી પાછો ફર્યો તેવોજ મારી બાંદી તથા દીકરા વિશે હું ઈંતેજારી પૂછપરછ કરવા લાગ્યો. તે વેળા મારી સ્ત્રીએ કહ્યું કે ‘તમારી બાંદી તો ગુજરી ગઈ અને અને તમારો છોકરો બે માસ થયા ઘરમાંથી જતો રહ્યો છે ને હું જાણતી પણ નથી કે તેનું શું થયું!’ મારી બાંદીના મરણના સમાચાર સાંભળી મને ઘણું…

  • રપિથ્વન ગેહ

    (ગયા અંકથી ચાલુ) રપિથ્વન ગેહ બપોરના લોકલ સમય 12-33થી 3 વાગ્યા સુધી બીજી હાવન ગેહ: બપોરના 12 વાગાથી તે 3 વાગ્યા સુધી. ઉજીરન ગેહમાં માંડેલુ ભણતર જો તે ગેહની આખેરી સુધીમાં પુરૂં ન થાય તો બીજી વધારાની 36મીનીટ લઈ તે અધુરૂં ભણતર પૂરૂં કરવું. આ વધારાની 36મીનીટનો કાયદો હમેશને માટે નથી. ન છુટકે કદાચ તેવું…

  • પારસી ટાઈમ્સ 11 વર્ષનું થાય છે!

    પારસી ટાઈમ્સ અગિયારનું થઈ રહ્યું છે, જે આપણી પારસી અને ભારતીય પરંપરામાં ખૂબ જ શુભ સંખ્યા છે. અંકશાસ્ત્રમાં, અગિયાર નંબરને આધ્યાત્મિક વૃદ્ધિ દર્શાવતી મુખ્ય સંખ્યા તરીકે ગણવામાં આવે છે. અગિયાર નંબરમાં સંખ્યાત્મક એકનો સમાવેશ થાય છે જે બે વાર દેખાય છે, જે નવી શરૂઆત અને તકોનું પ્રતીક છે. આ સંખ્યા ઉચ્ચ ઉર્જા, અંતર્જ્ઞાન, ઉત્સાહ અને…