આરમીન મોદીને વર્લ્ડ લિટરસી સમિટ 2020 આલ્બર્ટ શ્વેત્ઝર મેડલ એનાયત કરવામાં આવ્યો

આરમીન મોદીને તા. 18 મી એપ્રિલ, 2020 ના રોજ, ભારતની શિક્ષણ અને સાક્ષરતાના ક્ષેત્રમાં તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને સમુદાયની વિસ્તૃત સેવા – બંનેના સ્વીકાર તરીકે, ‘વર્લ્ડ લિટરસી સમિટ 2020’માં, પ્રતિષ્ઠિત આલ્બર્ટ શ્વેત્ઝર મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. વૈશ્વિક લોકડાઉનને ધ્યાનમાં રાખીને આ વર્ષે સમિટ એવોર્ડ સમારોહ ઓનલાઈન યોજાયો હતો.
આરમીન મોદી, ભારતના મહારાષ્ટ્ર રાજ્યના પૂના જિલ્લાના દસ ગામોમાં ગ્રામીણ મહિલાઓ અને છોકરીઓને શિક્ષિત અને સશક્તિકરણ કરતી સંસ્થા, ‘આસ્તા નો કાઇ’ના સ્થાપક છે. 1998 થી, ભારતમાં ગ્રામીણ મહિલાઓને ઉત્સાહિત કરવા તરફ આરમીનના નોંધપાત્ર પ્રયત્નોથી સેંકડો કિશોરીઓનાં શૈક્ષણિક પરિણામોને સુધારવામાં મદદ મળી છે.
2020 આલ્બર્ટ શ્વેત્ઝર મેડાલિસ્ટ આરમીન મોદીએ જણાવ્યું હતું કે, ‘ગરીબી અને નિરક્ષરતાના મુદ્દાઓ ફક્ત એકલા ગરીબ અને હાંસિયામાં ધકેલી દેવાની સમસ્યાઓ નથી, પરંતુ સાર્વત્રિક મુદ્દાઓ છે કે જેની ચિંતા બધાને છે.’

Similar Posts

  • ફરોકશીની પ્રાર્થના

    ફરોકશીની પ્રાર્થનાનો હેતુ મૃતકોના ફ્રવશીઓને યાદ કરવા, બોલાવવા અને તેમને માન આપવાનોે છે. આફ્રિંગનની જેમ, તે સામાન્ય રીતે ફળો, ફૂલો, દૂધ, વાઇન અને પાણી જે આતશને ચઢાવવામાં આવે છે. ફ્રવશી એ પદાર્થમાં રહેલી શક્તિ અથવા આધ્યાત્મિક સાર છે, જે તેને વધવા માટે સક્ષમ બનાવે છે. તે દરેક વસ્તુમાં સહજ ભાવના છે, નિર્જીવ અથવા સજીવ, જે…

  • છોકરો અસલ અવતારમાં આવ્યો!

    ઓ જીનના નામદાર પાદશાહ તમેજ ખ્યાલ કરો કે આ શબ્દોથી મારા મનમાં કેટલી અચરતી ઉત્પન્ન થઈ હશે? તે હકીકત સાંભળતાને વાર હું તે વછેરા પાસે ગયો તેને સારી પેઠે પટાવ્યો, પસવાર્યો. અલબત્તે તે કાંઈ પોતાની ખુશાલી જણાવી શકયો નહીં પણ તેણે એવા તો ચેનચાળા દેખાડયા કે તે ઉપરથી મારી ખાતરી થઈ કે તે ખરેખર મારો…

  • સેન ડિએગો પાસે નવી દરે મહેર

    કેલિફોર્નિયા ઝોરાસ્ટ્રિયન સેન્ટર (સીઝેડસી), જે એફઈઝેડએએનએ મેમ્બર એસોસિએશન છે, તાજેતરમાં સેન ડિએગો, યુએસએમાં તેમની ત્રીજી દરે મહેરનું અનાવરણ કર્યું, અને તેમણે ઉત્તર અમેરિકામાં ચૌદમું દરે મહેર બનાવ્યું. દરે મહેર માટે તાજેતરમાં પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી અને 7મી નવેમ્બર, 2022ના રોજ એક ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો હતો. કેન્દ્ર 1721 હોર્નબ્લેન્ડ સેન્ટ, સાન ડિએગો, સીએ 92109 ખાતે…

  • માછીની વાર્તા

    પોતાનો છુટકો કરનાર દયાળુ ધણીઓનો ઉપકાર માનવાને તે સોદાગર ચુકયો નહીં. તેઓ પણ તેનો બચાવ થયાથી ખુશી થયા અને ‘સાહેબ મહેરબાન’ કહી પોતપોતાને માર્ગે ચાલતા થયા. તે સોદાગર પોતાને વતન જઈ પહોંચ્યા અને પોતાના બચાં છોકરા સાથે આરામ અને સંતોષથી પોતાની બાકી જીંદગી ગુજારવા લાગ્યા. પછી શેહરાજાદીએ સુલતાનને કહ્યું કે ‘આજે જે વાર્તા તમો નામદારને…

  • મહેનત રંગ લાવી!

    ગામડાની એક સ્કૂલની આ વાત છે, સવારનો સમય છે, લગભગ દસ વાગ્યા હશે. બહાર અનરાધાર વરસાદ થઈ રહ્યો છે, સ્કૂલમાં પણ બધા વિદ્યાર્થીઓ આનંદમાં આવી જાય છે કારણકે થોડા જ સમય પછી રિસેસ પડવાની હતી અને વરસાદ એ નાના છોકરાઓ માટે કંઈ મનોરંજનથી ઓછો નહોતો. વરસાદ ચાલુ જ છે અંદાજે પાંચથી સાત મિનિટ પછી એક…

  • ડોસાભાઈ રાંડેલિયાનો રોમિયો જુલીએટ

    ડોસાભાઈ રાંડેલિયાએ રોમિયો જુલીયેટનો નાટક લખ્યો અને તે ભજવવાનો હક શેક્સિપિયર કલબને આપ્યો પણ એ ખેલ લખ્યા પછી મરહુમ રાંડેલિયાએ તે નાટકના લખનાર તરીકે પોતાનું ખ‚ં નામ આપવાને બદલે ડેલટાના તખલ્લુસ હેઠળ તે ખેલના લખનારને જણાવ્યો હતો એનું કારણ મરહુમ રાંડેલિયાએ નાટક લખ્યા પછી તેવણે એવું જણાવ્યું હોય કે રોમિયો જુલીયેટનો નાટક જે તેવણે ઈ.સ….