આદર પુનાવાલાએ વેકસીન માટે આપેલું મહાન વચન

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) ના સીઈઓ અને માલિક આદર પુનાવાલાએ તેના નૈદાનિક પરીક્ષણો પૂરા થતાં પહેલાં તેમાં ખૂબ જ રોકાણ કરીને, કોરોનાવાયરસ વેકસીન લીધી છે અને તેનું પરિણામ સારૂં આવશે કેમ કે પ્રારંભિક પરીક્ષણોમાં હકારાત્મકતા બતાવવામાં આવી છે. પુણે સ્થિત એસઆઈઆઈ એ વિશ્ર્વની સૌથી મોટી વેકસીન ઉત્પાદક છે. આપણા ડાયનામીક આદર પુનાવાલાએ પ્રથમ બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની, એસ્ટ્રાઝેનેકા સાથે ભારત અને અન્ય વિકાસશીલ દેશોમાં વેકસીન ઉત્પાદન અને વેચાણ માટેના સોદા પર હસ્તાક્ષર કરીને એક મોટી તક લીધી હતી.
મીડિયા રિપોટર્સ અનુસાર, આદર પુનાવાલાએ કહ્યું, અજમાયશમાં અમને આશાસ્પદ પરિણામો જોવા મળ્યા છે અને અમે તેના વિશે ખૂબ ખુશ છીએ. અમે જલ્દી જ ભારતીય નિયમનકારને લાઇસન્સરી ટ્રાયલ માટે અરજી કરીશું. તેઓ અમને જેવી મંજૂરી આપે તેમ અમે ભારતમાં રસી માટેના પરીક્ષણોથી પ્રારંભ કરીશું. આ ઉપરાંત, અમે ટૂંક સમયમાં જ મોટા પ્રમાણમાં રસીનું ઉત્પાદન શરૂ કરીશું.
અહીં એવી આશા છે કે આપણા સમુદાયના ગૌરવ, પુનાવાલાએ, કોવિડ -19 રોગચાળાને લીધે થતાં આક્રોશ સામે વિશ્ર્વવ્યાપી જીવનની સેવા કરવામાં અને તેનું રક્ષણ કરવામાં પોતાને અગ્રણી સાબિત કરે છે.

Similar Posts

  • શિરીન

    ‘તો પછી ફિલ, ખુદ તમારી બેનને તમો નહીં કરી શકો હેપી? ફકત પૈસાને ખાતર બીચારા નહીં પરણી શકતાં ને એક વાત જાણોછ ડાર્લિંગ, જાંગુ દલાલના માયને એટલી રીત જોઈએછ ને તેથી એવણ વાંધો ઉઠાવેછ.’ તે જવાને ખાતાં અટકી જઈ, એક વહાલભરી નજર તે મીઠી છોકરી પર ફેંકી પછી મજાકથી પૂછી લીધું. ‘તું ને હિલ્લાએ મારી…

  • શિરીન

    ‘મંમા, ડરબી કાસલ સત્તર રૂમ્ઝ ધરાવેછ તે તમો ભુલીજ ગયાં.’ ‘તો શું થઈ ગયું છોકરા? ને સાથે તારી માયનું ભેજું પણ સાબુત છે. અસલની માયો દોઢ દોઢ ને બે બે ડઝન પોરિયા જણી કહાડતી તેનું કેમ?’ ઝરી જુહાકે પણ રોકડું પરખાવી દીધું કે તે બેટો ગમ્મત પામતો પોતાની વાઈફ સાથ ત્યાંથી વિદાય થઈ ગયો. તે…

  • Tata Motors Cheers 4 Mn Cars On Indian Roads With Drive Down Memory Lane

    On 19th November, 2020, Tata Motors announced achieving the milestone of four million passenger vehicles on Indian roads and showcased a journey through the past decades in a special video narrated by Bollywood actor, Anupam Kher. The video takes viewers back to 1945 when the company was established and through the next several decades that…

  • Funeral Rights: The Inter-Married Parsi Zoroastrian

    27th September, 2020, marked the unfortunate passing of the very popular and much-loved Bahadur Hansotia, a resident of Cusrow Baug (South Bombay) for seventy years. A true Parsi, he was known to help everyone in need, a true friend to many. His nearly three-decade-long tenure at the Central Bank of India (Colaba Branch) also showcased…