હસો મારી સાથે

મે મારા મિત્ર જીગા ને ફોન કર્યો : ભાઈ તારી મેરેજ એનીવરસરી ક્યારે છે?
જીગો : ઉભો રે, વાસણ જ ધોઉ છું, લોટા પર તારીખ લખી હશે, જોઇ ને કહું.
****
પોતા માટે સમય કાઢો. જીવનમાં શાંતિ આવશે !!
પત્નીએ કીધું, એકલા પોતા માટે શું કામ? વાસણ, કપડાં,અને કચરા માટે પણ સમય કાઢો!
****
એક પતિ રોજ સવારે આઠ વાગે ઓફીસ જવા નીકળતો. પતિ ઓફીસ જવા નીકળતો હોય ત્યારે પત્ની રોજ પ્રશ્ર્નો પૂછતી કે મોબાઈલ લીધો, રૂમાલ લીધો, ઘડિયાળ પહેરી, વોલેટ લીધું, પતિને લાગતું કે પત્ની તેને ભુલકણો સમજે છે અને એકની એક વાત માટે રોજ ટોકે છે હવે મારે કઈક ઉપાય કરવો પડશે.
એક રાત્રે પતિએ બેસીને લિસ્ટ બનાવી દીધું જેથી સવારે કોઈ વસ્તુ ભૂલી ન જવાય. સવારે ઉઠીને પતિએ દરેક વસ્તુ લિસ્ટ મુજબ ચેક કરીને લઈ લીધી પત્ની તેને ચૂપચાપ જોયા કરતી હતી. નીકળતી વખતે દરવાજા પાસે પહોંચીને પતિએ પત્ની સામે જોઇને કહ્યું કે તું મને વર્ષોથી રોજ ટોકતી હતીને જો આજે હું કશુંજ નથી ભુલ્યો.
પત્નીએ કહ્યું, બહુ સરસ.. ચાલો હવે કપડાં બદલીને પાછા સુઈ જાવ આજે રવિવાર છે.

Similar Posts

  • મદદ

    અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો. આ યોગાનંદ સ્ટ્રીટ નું 8મું મકાન અને તમે…

  • |

    Jio Mami – 21st Mumbai Film Festival

    On 30th September, 2019, the specifics of this year’s MAMI Film Festival, from 17 – 24 October, were unveiled. Having teamed up partially with Netflix and with 190 films from 50 countries, spread across 14 categories – including the prestigious International Competition – this year’s carnival promises to showcase a diverse palette of cinema –…

  • શું તમે જાણો છો કે ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ કેમ નથી થતો?

    ભગવાન ગણેશના પૂજનમાં તુલસીનો ઉપયોગ વર્જિત છે. એમ તો તુલસી પવિત્ર છે અને દરેક ભગવાનની પૂજામાં તેનો ઉપયોગ થાય છે. પરંતુ ગણપતિ બાપ્પાની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી. એક દિવસ શ્રી ગણેશ ગંગાના કિનારે તપ કરતા બેઠા હતા. અને આ સમયે ધર્માત્મજની પુત્રી તુલસીએ લગ્ન કરવા માટે તીર્થયાત્રા શરૂ કરી. દેવી તુલસી બધી યાત્રા કરી…

  • માંથ્રની બંદગીની ખુબીઓ

    માંથ્રની બંદગી ખોરાક તથા દવા તરીકે, બંદગી કુદરતને ખાતર થવી જોઈએ માંથ્ર એક કીમીયું છે જે જડતાને સુક્ષ્મતામાં ફેરવી શકે છે હવે ત્યારે માંથ્રની બંદગી તે મીનોઈ વૃધ્ધિ કરાવનારી લેખાઈ છે. માંથ્રોની બંદગી ત્યારે ખાસ રીતની હોય છે. તે ખોરાક રૂપ અને દવા રૂપ બેઉ રૂપની હોય છે. ઈન્સાનના તન-મનને અને જીવને તેમ રૂવાનને ખોરાક…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    25th April – 01st May, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. સુર્યની દિનદશા ચાલુ હોવાથી સરકારી કામ કરતા નહીં. રોજના કામમાં તમારી સાથે કામ કરનારા લોકો તમને સાથ નહીં આપે. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. તમે પણ પ્રેશરની તકલીફથી પરેશાન થશો. ડોકટરની સલાહ અવશ્ય લેજો. કોઈપણ સહી સિકકાના કામ કરતા નહીં. અંગત માણસો…

  • Letters To The Editor

    Dear Editor, I, Sam Chothia request you to please publish the attached Resolution which was passed unanimously at the Meeting of West Zone B Anjumans (Anjumans of Gujarat) on Sunday, 18th July, 2021. Nineteen Anjumans sent their representatives for this Meeting, including Ahmedabad, Vadodara, Surat. Even the heavy rains did not prevent most from attending….