TEAM COMMITTED TO COMMUNITY
TEAM: COMMITTED TO COMMUNITY
TEAM: COMMITTED TO COMMUNITY
14-year-old Kayomarz Ichhaporia from Secunderabad was selected to represent the National Cadet Corps (NCC) of Andhra Pradesh and Telangana Directorate, on Republic Day, 26th January, 2020. The Army Chief himself came up to share quick word of encouragement with Kayomarz, on hearing the news of a Parsi boy representing the AP and Telangana Directorate.
તેહમીનાને આશાવંતી હાલતમાં આવવાને નવ માસ થયા બાદ તેણીએ એક દલેર ખુબસુરત બેટાને જન્મ આપ્યો. તેનું નામ તેણીએ સોહરાબ આપ્યું તે દસ વર્ષની ઉમરનો થયો, તેટલામાં તો એક મોટા નવજવાન પહેલવાન જેવો દેખાવા લાગ્યો. તે એક વખત પોતાની માતા આગળ આવ્યો અને કહેવા લાગ્યો કે મને કહે કે હું કોણની ઓલાદ છું. મને બીજાઓ પુછે…
બાઈ એમએન ગામડિયા ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓએ તા. 21મી જુલાઈ 2017ના દિને તેમના ગાઈડના પ્રોગ્રામના ભાગરૂપે તારદેવ મધે આવેલી ગામડિયા ક્લિનીકની મુલાકાત લીધી. વિદ્યાર્થીનીઓના ઉત્સાહી ગીતો અને નૃત્યો દ્વારા વરિષ્ઠ નાગરિકોના ચહેરા પર સ્મિત આવ્યા હતા. આ કાર્યક્રમ પ્રિન્સીપાલ ઝરિન રબાડી, શિક્ષકો અને ગાઈડના કેપ્ટના સહાયથી શકય બન્યો હતો. ગામડિયા સ્કુલ માનવતાપૂર્ણ સેવાનું સંચાલન કરવા માટે…
“I talk to God, but the sky is empty.” Many a times as we move through life, when we face its many challenges, the ugly head of doubt raises itself in our minds. The doubt is strong because it is completely founded in our so-called reality. A bad report card, a miserable blood test, a…
On 30th December, 2020, (Sarosh Roj), Seth Sorabjee Bomanji Vatchagandhy Dar-e-Meher celebrated its 164th salgreh with much fervour. The Agiary was adorned with lights and flowers. In the morning, a thanksgiving Jashan, organised by the Trustees, was performed by fifteen mobeds, while the evening Jashan was performed by the Agiary staff. After the evening Jashan, Er. Darayesh Katrak…
સંજાણમાં દસમી સદીમાં પવિત્ર ઈરાનશાહ આતશ બહેરામ સાહેબને પથરાવવામાં આવ્યા બાદ 800 વર્ષના સમયગાળા પછી નવસારીનું પવિત્ર આતશ બહેરામ સ્થાપવામાં આવ્યું હતું. જ્યારે આ આતશબહેરામ સ્થાપવામાં આવ્યું હતું તે સમયે આતશ બહેરામ સ્થાપવા અંગેના કોઈ દસ્તાવેજો ઉપલ્બ્ધ ન હતા, પરંતુ તે વખતના નવસારીના પ્રબુધ્ધ દસ્તુરજીઓએ શાસ્ત્રોકત લખાણો પરથી અમુક યોજનાઓ ઘડી કાઢી હતી અને ભારતનું…