યુનાની પાદશાહ તથા દુબાન હકીમની તવારિખ

યુનાની પાદશાહ તથા દુબાન હકીમની તવારિખ

તે જીને તે માછીનું દિલ પિગળાવવાને અનેક પ્રકારની તકરાર લીધી પણ તે સર્વે વ્યર્થ ગઈ. તે જીન બોલ્યો કે ‘રે માછી! હું તને વિનંતી કરૂં છું કે તું આ વાસણ ઉઘાડ! તું જો મને મારૂં છુટાપણું પાછું આપશે તો તેનો જે બદલો હું વાળી આપીશ તેથી તું એટલો તો સંતોષ પામીશ કે તને ફરિયાદ કરવાનું…

દરાજ મટાડવાના સરળ ઉપાયો

દરાજ મટાડવાના સરળ ઉપાયો

શરીરના સાંધાવાળા ભાગો પર તથા ખાસ કરીને ગુપ્તાંગની આસપાસના ભાગો પર દરાજ થઈ શકે છે. આ દરાજનું એક મુખ્ય કારણ ગંદકી છે અને બીજું ખાસ કારણ ચેપ છે! ગમે તે પ્રકારે દરાજ થાય ત્યારે તે ભાગે ખંજવાળ આવે છે અને સહેવાતું નથી. ખંજવાળવાથી દરાજ વધતી રહે છે. શુધ્ધ સરકામાં રાઈ લસોટી તેનો દરાજ પર લેપ…

Your Moonsign Janam Rashi This Week –18 May, 2019 – 24 May, 2019
|

Your Moonsign Janam Rashi This Week –
18 May, 2019 – 24 May, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા બધાજ કામો સારી રીતે કરી શકશો. પ્લાન બનાવીને કામ કરશો. મનગમતી વ્યક્તિ તરફથી સારા સમાચાર જાણવા મળશે. નવા કામ કરી શકશો. નાની મુસાફરી કરી શકશો. ઘરવાળાના મદદગાર થશો. દરરોજ 101નામ ભણી…

જીમી એન્જિનિયરે હબીબ જાલીબ પીસ પુરસ્કાર મેળવ્યો

જીમી એન્જિનિયરે હબીબ જાલીબ પીસ પુરસ્કાર મેળવ્યો

2જી મે, 2019ના રોજ પાકિસ્તાન સ્થિત જાણીતા ચિત્રકાર, જીમી એન્જિનિયરનેે કરાંચીની આર્ટસ કાઉન્સિલમાં 13મા હબીબ જાલિબ પીસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જીમી એન્જિનિયરે એવોર્ડ કમિટિનો પુરસ્કાર બદ્દલ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જાલિબ લોકોના ખૂબ પ્રિય કવિ હતા, જેમણે લોકોના અધિકારો માટે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. મુખ્ય મહેમાન – ન્યાયમૂર્તિ રશીદ…

ઝુબિન સંજાણા અને શેરિયાર ઈરાનીએમાઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યુ

ઝુબિન સંજાણા અને શેરિયાર ઈરાનીએમાઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યુ

મુંબઈના પારસી સાલસેટ કોલોનીના શેરિયાર ઈરાની અને ઝુબિન સંજાણાએ 22મી એપ્રિલ, 2019ને દિને માઉન્ટ એવરેસ્ટની સખત ચઢાણની સફર પૂરી કરી હતી. તેઓએ 15મી એપ્રિલ, 2019ને દિને સુરખેથી પાખડીંગ પહોંચવા તેમના સફરની શરૂઆત કરી હતી. 22મીએ 5,364 મીટરની ઊંચાઇએ અથવા 17,598 ફીટ એએસએલ (સમુદ્ર સ્તરથી ઉપર) પર એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચ્યા હતા. 52 વરસના શેરિયાર અને…

ઝાય બોરડી પારસી અંજુમન અગિયારી આદરિયાન સાહેબની 103મી શુભ સાલગ્રેહ

ઝાય બોરડી પારસી અંજુમન અગિયારી આદરિયાન સાહેબની 103મી શુભ સાલગ્રેહ

આદર મહિનોને બહેરામ રોજના શુભ દિને ઘોલવડ, દહાણુ અને ઝાય બોરડીના જરથોસ્તીઓએ ઝાય બોરડી પારસી અંજુમન અગિયારી આદરિયાન સાહેબની 103મી શુભ સાલગ્રેહની ઉજવણી કરી હતી. કાર્યક્રમની શરૂઆત ખુશાલીના જશન સાથે સવારે સ્ટે.ટા. 10.20 કલાકે કરવામાં આવી હતી. પંથકી એરવદ હોમી સેનાના માર્ગદર્શન હેઠળ ચાર એરવદોએ જશનની પવિત્ર ક્રિયા કરી હતી. જરથોસ્તીઓ હોલમાં તથા અગિયારીના ગેટ…

બુક લોન્ચ: ‘ધ કલેકટેડ સ્કોલરલી રાઈટીંગ્સ ઓફદસ્તુર ફિરોઝ એમ. કોટવાલ વોલ્યુમ.1એડીટેડ બાય ફિરોઝા પંથકી મિસ્ત્રી અને કેશ્મીરા વાચ્છા બંગાલી

બુક લોન્ચ: ‘ધ કલેકટેડ સ્કોલરલી રાઈટીંગ્સ ઓફદસ્તુર ફિરોઝ એમ. કોટવાલ વોલ્યુમ.1એડીટેડ બાય ફિરોઝા પંથકી મિસ્ત્રી અને કેશ્મીરા વાચ્છા બંગાલી

દસ વર્ષ પહેલાં, દિલ્હી પારસી અંજુમનની ગોલ્ડન જ્યુબિલી વખતે, ભારત અને વિદેશના ધર્મગુરૂઓ અને વિદ્વાનો દ્વારા હાજરી આપતા કોન્ફરન્સમાં, દરેકે વડા દસ્તુરજી ફિરોઝ કોટવાલના સંશોધનને ઝોરાસ્ટ્રિયનીઝમના તેમના અભ્યાસમાં કોઈ મુદ્દે આકર્ષયા હતા. જો કે, જ્યારે મેં તેમને પૂછ્યું કે તેમની કઈ પુસ્તકો તેમના માર્ગદર્શિકા માટે સંદર્ભિત છે, ત્યારે તેમણે મને સ્પષ્ટપણે કહ્યું કે તેમની પાસે…

વાત્સલ્યની મૂર્તિ એટલે માં!!

વાત્સલ્યની મૂર્તિ એટલે માં!!

ઈશ્ર્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે! અનન્વય અલંકારમાં કહીએ તો વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ. એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી! બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે? બાળક ઉદરમાં…

જીન પાછો તે વાસણમાં ભરાયો

જીન પાછો તે વાસણમાં ભરાયો

કહેવત છે કે ‘ગરજ આપણને કાંઈ પણ યુક્તિ શોધી કાઢવાના કાંટા ભોકે છે.’ તેમ આ માછીએ મોતના પંજામાંથી છટકવાની કાંઈ યુક્તિ શોધવાની મહેનત લીધી. તે માછીએ કહ્યું કે ‘ઓ અબલીશ જ્યારે મને મરવા વિના છુટક નથી ત્યારે ખોદાની મરજીને હું શરણ થાઉં છું હું પણ હું કયા પ્રકારે મોતને આધીન થાવું? કેવી રીતે મરવું પસંદ…

Your Moonsign Janam Rashi This Week –11 May, 2019 – 17 May, 2019
|

Your Moonsign Janam Rashi This Week –
11 May, 2019 – 17 May, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજના કામ સારી રીતે કરી શકશો. એકસ્ટ્રા કામ કરીને આવક વધારી શકશો. તમે કોઈની મદદ લેવા જશો તો તે વ્યક્તિ મદદ કરવામાં કચાસ નહીં કરે. જૂના ફસાયેલા નાણા મળી શકશે. મુસાફરીથી ફાયદો થવાના ચાન્સ છે. 34મુ નામ…

અમદાવાદના સુનામાઈ અને ફિરોઝ દાવર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શેરીનું જમણ

અમદાવાદના સુનામાઈ અને ફિરોઝ દાવર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શેરીનું જમણ

પારસી સેનેટોરિયમના ગ્રાઉન્ડમાં તા 28મી એપ્રિલ 2019ના દિને અમદાવાદના સુનામાઈ અને ફિરોઝ દાવર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શેરીનું જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. એપીપી (અમદાવાદ પારસી પંચાયત) ના ભૂતપૂર્વ ટ્રસ્ટી, પ્રોફેસર આરમઈતી ફિરોઝ દાવર દ્વારા 2017માં સ્થપાયેલા, તેમના માતા-પિતા, સુનામાઈ અને વિદ્વાન પ્રોફેસર ફિરોઝ દાવરની યાદમાં સ્થાપવામાં આવેલું ટ્રસ્ટ, પારસી અને કોસ્મોપોલિટન પરિવારોની જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક…