એકસવાયઝીના રૂસ્તમ’સ રોકસ્ટારે બાન્દરામાં સિનિયર સિટીઝનો માટે સાંજની કરેલી ગોઠવણી

એકસવાયઝીના રૂસ્તમ’સ રોકસ્ટારે બાન્દરામાં સિનિયર સિટીઝનો માટે સાંજની કરેલી ગોઠવણી

10મી સપ્ટેમ્બર 2017ને દિને બાન્દરામાં આવેલા તાતા બ્લોકસના જામાસ્પ તાતા પેવેલિયનમાં બાન્દરાના એકસવાયઝીગુ્રપના રૂસ્તમ’સ રોક સ્ટારે (આરઆર)એ સિનિયર સિટીઝનો માટે સુપર 60સાંજની ગોઠવણી કરી હતી. આરઆરના વોલેન્ટીયરના માર્ગદર્શન હેઠળ પાંચથી પંદર વર્ષના  બાળકો દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત થયા પછી કાર્યક્રમમાં આવેલા 72 સિનિયરોને નાસ્તો પિરસવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગ્રાન્ડ પેરેન્ટસ…

શિરીન

શિરીન

તે સંત પુરૂષનાં બોલો વડે દુ:ખી તે બાલાને કંઈક સધ્યારો મળી ગયો ને પછી બધી વિગતો તેણીએ પોતાનાં ભાઈને કહી સંભળાવી, કે તે કમનસીબ જવાન પુકારી ઉઠયો. ‘ઓ16, હું કેવું ઈચ્છુજ કે મારા પપ્પાને છેલ્લી ઘડીએ હું મળી શકયો હતે પણ…પણ તે બનવું મુશ્કેલ હતું.’ ‘અલબત્ત કેરસી તું કેવી રીતે આવી શકતે? ને …ને તેથી…

ડબ્લ્યુઝેડસીસી યુથ વિંગે ‘સ્પીડ નેટવર્કિંગ નાઈટ’ની ગોઠવણી કરી

ડબ્લ્યુઝેડસીસી યુથ વિંગે ‘સ્પીડ નેટવર્કિંગ નાઈટ’ની ગોઠવણી કરી

ડબ્લ્યુઝેડસીસી (વર્લ્ડ જરથુસ્તી ચેમ્બર ઓફ કોમર્સ) યુથ વિંગે તા. 1લી સપ્ટેમ્બર 2017ને દિને ‘સ્પીડ નેટવર્કિંગ નાઈટ’નું આયોજન કર્યુ હતું. સમાન વિચારણસરણીવાલા વ્યવસાયિકો અને ઉદ્યોગ સાહસિકોને ભેગા કરીને નેટવર્કીંગ પ્લેટફોર્મ પૂરૂં પાડીને કારકિર્દીને ક્ષેત્રે આગળ વધી શકે તે ઉદ્ેશ્યથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું. દક્ષિણ મુંબઈમાં યીયામાસ ખાતે 42 યુવાનો જેમની ઉંમર 18થી 35 વર્ષની વચ્ચે…

સોડાવોટરવાલા અગિયારીની 144મી સાલગ્રેહની ઉજવણી

સોડાવોટરવાલા અગિયારીની 144મી સાલગ્રેહની ઉજવણી

તા. 4થી સપ્ટેમ્બર 2017ને ફરવર્દીન મહિનો અને ફરવર્દીન રોજને દિને મરીન લાઈન્સની સોડાવોટરવાલા અગિયારીના પાક આતશ પાદશાહ સાહેબની 144મી સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. જશનની પવિત્ર ક્રિયા એરવદ પરવેઝ કરંજીયા અને એમના દીકરા એરવદ આદિલ કરંજીયા દ્વારા કરવામાં આવી હતી. ટ્રસ્ટી દિનશા વરિયાવા અને અસ્પી સરકારીએ આ પ્રસંગમાં હાજરી આપી હતી. અગિયારીના પંથકી એરવદ પરવેઝ કરંજીયાના…

દોષ આપણાં તારાઓમાં નથી!

દોષ આપણાં તારાઓમાં નથી!

જરથોસ્તીઓની નજરે જ્યોતિષ વિદ્યા: પ્રચલિત જરથોસ્તીઓના ગ્રંથો સુચવે છે કે જ્યોતિષ વિદ્યા પ્રાચીન જરથોસ્તી અને તેમના પાદરી માગી દ્વારા ઉપયોગમાં લેવાતી હતી. મુખ્યત્વે ઐતિહાસિક અને કાલ્પનિક સમયને માપવાની એક પધ્ધતિ તરીકે. તેઓએ જ્યોતિષ વિદ્યાનો ઉપયોગ ઈતિહાસમાં તારીખ ઘટનાઓના સાધન તરીકે ઉપયોગ કર્યો હતો. માગીઓએ ચક્રીય ઘટનાઓની આગાહી કરવા માટે જ્યોતિષવિદ્યાનો પણ ઉપયોગ કર્યો હતો. જેમ…

મહોબ્બત ઝિંદાબાદ

મહોબ્બત ઝિંદાબાદ

જમશેદજી કાટપીટીયાને બાળકો થાય પણ તે અલ્પજીવી નીવડતાં, પાંચ છ મહિનામાંજ પાછાં વળતાં આથી તેઓ બહુ પરેશાન રહેતા. તેમના એક મિત્ર મોહને તેમને એક ઉપાય સૂચવતાં કહ્યું કે ‘જમશા તને છોકરાં તો થાય છે એટલે તમારા બેમાં કોઈ શારિરીક ઉણપ નથી પરંતુ મને લાગે છે કે તને કોઈ ગ્રહ નડે છે. મારો જાણીતો એક જોશી…

શિરીન

શિરીન

‘તે બોલો સાંભળતાં શિરીન વોર્ડન બીજી વાર ચમક ઉઠી. આ છેલ્લી શાંત પલોમાં કેમજ કરી તેણી તે વ્હાલા બાપને જણાવી શકે કે તેમનો બેટો ચોર લુંટારૂં હોવાથી તેને પોતાના ખાનદાનની ઈજ્જતને દુબાડી હતી! તેણી ધપકતાં જીગર સાથ મૂંગી બેસી જ રહી કે ફરી વિકાજી વોર્ડને જ હાંફતા દમે કહી સંભળાવ્યું. ‘ખુદા માલમ કે… કેરસી હાલમાં…

જાલેજરની બાનુ રોદાબે

જાલેજરની બાનુ રોદાબે

સામે જ્યારે શાહને આ મુજબ ગુસ્સામાં બોલતાં જોયો, ત્યારે તે એક સખુન પણ બોલી શકયો નહીં. તેણે જમીનને બોસો કીધો અને તેનો હુકમ માથે ચઢાવ્યો, એવું કહીને કે ‘એ મુજબ કરૂં અને શાહના દિલમાંથી કિનો કાઢી નાખું.’હવે જ્યારે મેહરાબને અને જાલેજરને આ વાત ખબર પડી કે સામ કાબુલ ઉપર શાહના હુકમથી હુમલો લાવે છે ત્યારે…

ફરોખ ફરવર્દીન

ફરોખ ફરવર્દીન

પવિત્ર આત્માઓને સમર્પિત સુખ અને સંપત્તિનો એક મહિનો જરથોસ્તી કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે ફરવર્દીન મહિનો. આ મહિનો ફ્રવષિ અથવા ફરોહરને સમર્પિત થાય છે. જે સર્જનહારનું આદિરૂપ છે. પારસી પરંપરાની રીતે ફરવર્દીનની શરૂઆત એટલે ફરોખનું સ્મણ જેનો મતલબ સુખ અને સંપત્તિ થાય છે. આપણે આપણી પ્રાર્થનામાં ‘માહ ફરોખ ફરવર્દીન’ની પ્રાર્થના કરીએ છીએ મતલબ સુખ અને સંપત્તિ….

શિરીન

શિરીન

‘આબાન, પપ્પા પપ્પા કેમ છે?’ ‘હજી એવણનો દમ ચાલેછ પણ ડોકટરો કહેછ કે હવે આખરી આવી લાગીછ.’ શિરીન વોર્ડન એ સાંભળી ખુદાના હઝારો શુક્રાના કરી લીધા કે તેણી મળી શકે ત્યાં વેર તેણીનો બાપ હજી જીવતો હતો. પછી ઉતાવળે પગલે તેઓ બન્ને વોર્ડમાં દાખલ થયા તે પદડા કરી લીધેલા પલંગ આગળ જઈ ઉભાં કે દીલનાઝ…

જાલેજરની બાનુ રોદાબે 

જાલેજરની બાનુ રોદાબે 

હવે મેહરાબે મહેલમાં આવતાં સીનદોખ્તને એ પ્રમાણે અત્યંત દલગીર જોઈ સબબ પૂછયો. તેણીએ ઘણી રડતી આંખે રોદાબે બાબે સઘળી હકીકત કહી કે ‘જાલેજરે તેણીનું દિલ જીતી લીધું છે અને મેં તેણીને સમજાવવા છતાં તેણીએ તેના ઉપર દીલ બાંધ્યું છે જેથી છેવટે આપણી ખાનાખરાબી થશે.’ આ સખુનો સાંભળી મેહરાબ ચોકયો અને પોતાની કમર ઉપરની તલવાર ઉપર…