જસ્ટિસ શાહરૂખ કાથાવાલા નિવૃત્ત

જસ્ટિસ શાહરૂખ કાથાવાલા નિવૃત્ત

આપણા સમુદાય અને ભારતીય ન્યાયતંત્રના ગૌરવ જસ્ટિસ શાહરૂખ જીમી કાથાવાલા 23મી માર્ચ, 2022 ના રોજ, બોમ્બે હાઈકોર્ટના ખૂબ જ આદરણીય ન્યાયાધીશ તરીકે 14 વર્ષ સુધી સેવા આપ્યા પછી નિવૃત્ત થયા છે. ઓફિસમાં તેમના અંતિમ દિવસની પૂર્વસંધ્યાએ, તેમણે બોમ્બે બાર એસોસિએશન (બીબીએ) તેમજ એડવોકેટ્સ એસોસિએશન ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા (એએડબલ્યુઆઈ) દ્વારા આયોજિત વિદાય લીધી, જેમાં હાઈકોર્ટના ન્યાયાધીશો,…

સિંગાપોરે પ્રથમ પારસી અને ઝોરાસ્ટ્રિયન મ્યુઝિયમનું અનાવરણ કર્યું

સિંગાપોરે પ્રથમ પારસી અને ઝોરાસ્ટ્રિયન મ્યુઝિયમનું અનાવરણ કર્યું

સિંગાપોરના લોકોને હવે પારસી ઝોરાસ્ટ્રિયન સમુદાય વિશે વધુ જાણવાની તક મળશે, જેની સંખ્યા અહીં લગભગ 350 છે, 14મી માર્ચ, 2022ના રોજ રોચોરમાં આવેલા ઝોરાસ્ટ્રિયન હાઉસ ખાતે પારસી અને ઝોરાસ્ટ્રિયન મ્યુઝિયમ ખોલવામાં આવ્યું. આ મ્યુઝિયમ પારસી ઈતિહાસ, પરંપરાઓ અને પારસી ધર્મનું પ્રદર્શન કરે છે, જે સિંગાપોરના દસ માન્ય ધર્મોમાંથી એક છે. બે માળનું કાયમી પ્રદર્શન, શીર્ષક…

Your Moonsign Janam Rashi This Week – 02 April – 08 April 2022
|

Your Moonsign Janam Rashi This Week –
02 April – 08 April 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારી મનગમતી ચીજ વસ્તુ લેવામાં કોઈ કસર બાકી નહીં રાખતા. અપોજીટ સેકસનો સાથ કળવાથી અધુરા કામ પુરા કરી શકશો. શચક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. તંદુરસ્તી સારી રહેશે. કામકાજમાં જશ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો….

સાચી ખુશી અને આનંદમાં રહેવાનો ખરો અર્થ શું છે?

સાચી ખુશી અને આનંદમાં રહેવાનો ખરો અર્થ શું છે?

દૈનિક જીવનમાં એક સવાલ સાથે આપણો સામનો ઘણી વાર થાય છે – તમે કેમ છો? લગભગ દરેક વ્યક્તિ પોતાના પરિચિતને મળવા પર આ સવાલ કરે જ છે અને તેનો જવાબ પણ લગભગ એક મળે છે – મઝામાં છું, આનંદમાં છુ, સારો છુ, બધુ સારું છે વગેરે વગેરે. શું આ બધા જવાબોનો અર્થ એક સમાન જ…

નેક પારસીઓ તરફથી  નવસારીના નસેસલારોને નવું ઘર ભેટ

નેક પારસીઓ તરફથી નવસારીના નસેસલારોને નવું ઘર ભેટ

નવસારીમાં છેલ્લા 25 વર્ષથી નસેસલાર (ખાંધિયા) તરીકે ફરજ બજાવતા અસ્પી ફિરોઝ ઘડિયાલી ગયા વર્ષે તેમના ભાઈ સરોષ સાથે બેઘર થઈ ગયા હતા, જેઓ તેમની સાથે રહે છે અને જીવનનિર્વાહ માટે ફ્રિજ અને એર-કંડિશનરનું સમારકામ કરે છે – ઉંમર અને ઘસારાને કારણે જૂનું થયેલ માળખું વધુ સમય સુધી ટકી રહેવા અસમર્થ હતું અને તે તૂટી પડયું…

જ્ઞાન, શાણપણ અને શુદ્ધતા માટે આવાંને આહવાન કરવું

જ્ઞાન, શાણપણ અને શુદ્ધતા માટે આવાંને આહવાન કરવું

આવાં શબ્દ આપ અથવા આપો શબ્દ પરથી આવ્યો છે – દૈવી કોસ્મિક ફોર્સ જે સમગ્ર બ્રહ્માંડને શુદ્ધ કરે છે અને ટકાવી રાખે છે. અવેસ્તામાં, આ દિવ્યતાને અર્દવિસુરા અનાહિતા – શુદ્ધ અને નિષ્કલંક કહેવામાં આવે છે. આવાંને અંજલિ: આવાં નિયાશ અને આવાં યશ્તની નિયમિત પ્રાર્થના કરવાથી ભક્તને માત્ર શાણપણ જ નહીં, પરંતુ હકારાત્મક અભિગમ સાથે જીવનના…

Your Moonsign Janam Rashi This Week – 25 March – 01 April 2022
|

Your Moonsign Janam Rashi This Week –
25 March – 01 April 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઘરવાળા પાછળ ધારેલ કરતા વધુ ખર્ચ કરવો પડશે. ખર્ચ કર્યા પછી તમને કોઈપણ જાતનો અફસોસ નહીં થાય. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. ગામ પરગામ જવાથી મનને વધુ આનંદ મળશે. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કરી શકશો. દરરોજ…

જમશેદી નવરોઝ મુબારક
|

જમશેદી નવરોઝ મુબારક

વ્હાલાં વાચકો, 20મી અને 21મી માર્ચે શુભ જમશેદી નવરોઝને આવકારવા માટે આપણે તૈયાર છીએ, આપણે 2021 તરફ પાછું વળીને જોઈએ છીએ… ત્યારે કોરોના વાયરસે માનવતામાંથી જીવલેણ હુમલો કરવાનું પૂર્ણ કર્યું નહોતુંં આપણે કંઈ કરી શકતા નહોતા, રોગચાળો હજી સમાપ્ત નથી થયો પરંતુ તે સારી રીતે બહારી નીકળી રહ્યો છે એ જોઈ ખરેખર આપણે રાહતનો શ્ર્વાસ…

આજની વાનગી

આજની વાનગી

ખીમા સમોસા સામગ્રી: 250 મટન/ચીકન ખીમો, 6-7 ઝીણા સમારેલા કાંદા, 5 થી 6 લીલાં મરચાં પીસેલા, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી ગરમ મસાલો 1 ચમચી ચીકન મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી હળદર, ઝીણા સમારેલી કોથમીર અને ફુદીનો. સમોસાની પટ્ટીનું પેકેટ રીત: ખીમા ને સાફ કરી બાફી લો. એક વાસણમાં થોડું તેલ મૂકી…

હસો મારી સાથે

હસો મારી સાથે

કસરત કરવી, દારૂ ન પીવો, સાદુ ભોજન લેવું, આ બધાથી તમારું આયુષ્ય ચોક્કસ જ વધશે. પણ ધ્યાનમાં રાખો કે આ બધા વર્ષ તમારી વૃદ્ધાવસ્થામાં વધશે, યુવાનીનાં નહીં! ભર ભર……. તું ગ્લાસ ભર. **** પતિએ પત્નીને મેસેજ મોકલ્યો. મારી જીંદગી આટલી સુંદર અને ખૂબસૂરત બનાવવા માટે તારો આભાર. હુ આજે જે પણ છું ફક્ત તારે કારણે…

ભગવાન પર વિશ્ર્વાસ કરો!

ભગવાન પર વિશ્ર્વાસ કરો!

કહેવાય છે કે જેનું કોઈ નથી તેની પાસે ભગવાન છે. જ્યારે કોઈ સાથ આપતું નથી, ત્યારે ભગવાનનો આધાર હોય છે. એક માણસ રણમાં ભટકતો હતો. અડધો દિવસ વીતી ગયો એને રસ્તાની ખબર ન પડી. તે રણમાંથી કેવી રીતે બહાર નીકળવું તે તેને સમજાતું ન હતું. તેનું ખાવા-પીવાનું બધું જ ખતમ થઈ ગયું હતું. તરસથી ગળું…