જસ્ટીસ રોહિન્ટન નરીમાન નિવૃત્ત

જસ્ટીસ રોહિન્ટન નરીમાન નિવૃત્ત

દેશના સૌથી પ્રબળ કાનૂની અગ્રણીઓમાંના એક – સુપ્રીમ કોર્ટના બીજા ક્રમના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટીસ રોહિન્ટન ફલી નરીમાન, 12 ઓગસ્ટ, 2021 ના રોજ ન્યાયાધીશ તરીકેના સાત વર્ષના કાર્યકાળ પછી નિવૃત્ત થયા. લગભગ 13,565 કેસોનો નિકાલ કર્યા પછી, ન્યાયમૂર્તિ નરિમાને 35 વર્ષથી વધુ સમય સુધી વકીલ તરીકે પ્રેક્ટિસ કરી અને 2014માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સીધા…

આદિલ સુમારીવાલાના નેતૃત્વ હેઠળ 7 ઓલિમ્પિક મેડલ!

આદિલ સુમારીવાલાના નેતૃત્વ હેઠળ 7 ઓલિમ્પિક મેડલ!

ભારતે ટોક્યો ઓલિમ્પિક્સનો રેકોર્ડ સાત મેડલ સાથે અંત કર્યો, જેમાં ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે – એથ્લેટિક્સમાં ભારત પ્રથમ, જેવરિન થ્રોમાં નીરજ ચોપરાએ જીત્યો; રવિ કુમાર દહિયા (કુસ્તી 57 કિગ્રા) અને મીરાબાઈ ચાનુ (વેઇટ લિફ્ટિંગ – 49 કિગ્રા મહિલા) દ્વારા બે સિલ્વર; અને પીવી સિંધુ (મહિલા સિંગલ્સ બેડમિન્ટન), લવલીના બોરગોહેન (મહિલા વેલ્ટરવેટ બોક્સિંગ), ભારતીય હોકી…

પ્રેમ હોય કે દાન હમેશા આપવાથી વધે છે!

પ્રેમ હોય કે દાન હમેશા આપવાથી વધે છે!

મારૂં નામ ખુશરૂ હું સુરતના એક ગામમાં રહુ છું. સુરતથી ગામ ખુબ દૂર પડતું હતું એટલે હું ઘેરથી મારી બાઈક લઈને આવતો. તેને રેલ્વે સ્ટેશન પર પાર્ક કરતો. રેલ્વે સ્ટેશન નજીક બાઈક પાકીંગ માટે જગ્યા હતી. મારે દર મહિને 100 રૂપિયા ચૂકવવાના હતા. ત્યાં એક વૃદ્ધ મહિલા બાઈક જોતી હતી. તેમનું છાપરૂં તાડપત્રી અને ચાર…

Your Moonsign Janam Rashi This Week – 28 August – 03 September 2021
|

Your Moonsign Janam Rashi This Week –
28 August – 03 September 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારી બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામ પણ સહેલા બનાવી દેશો. અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. મીઠી જબાન વાપરી ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. મિત્રોના દીલ જીતી લેવામાં સફળ થશો. થોડુ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ભુલ્યા વગર…

ખોરદાદ સાલ મુબારક!

ખોરદાદ સાલ મુબારક!

આજે, શનિવાર 21 ઓગસ્ટ 2021 એ ફરવરદીન માહ અને ખોરદાદ રોજ છે જેને આપણે પરંપરાગત રીતે ખોરદાદ સાલ તરીકે ઉજવીએ છીએ. તે અશો જરથુસ્ત્રનો જન્મદિવસ ઉજવવાનો ઉત્સવનો દિવસ છે તે સાથે અન્ય લોકોને ખુશ કરીને અને યોગ્ય પસંદગીઓ કરીને આપણા જીવનમાં અપૂર્ણતાને પૂર્ણ કરીને સુખ પ્રાપ્ત કરવાના તેમના કાલાતીત સંદેશ માટે આપણા જીવનને ફરીથી સમર્પિત…

સારૂં મન કરૂણા લાવે  છે

સારૂં મન કરૂણા લાવે છે

આપણી માનવીય કરૂણા આપણને એકબીજા સાથે જોડે છે – દયા કે આશ્રયથી નહીં, પણ માનવ તરીકે, આપણે સામાન્ય વેદનાને ભવિષ્યની આશામાં કેવી રીતે ફેરવવી તે શીખી લીધું છે. – નેલ્સન મંડેલા કાયમ માટે, વિશ્વ પૂર્વ-કોવિડ અને પોસ્ટ-કોવિડ સમયમાં વિભાજિત થશે. માનવ જોડાણ માનવ વિવેક સાથે જોડાયેલું છે. આજે, આપણે પ્રિયજનોને મળવા અસમર્થ છીએ જેમ કે…

પદ્મશ્રી યઝદી કરંજીયા અને રૂઝાન ખંબાતા માટે  ‘ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ’

પદ્મશ્રી યઝદી કરંજીયા અને રૂઝાન ખંબાતા માટે ‘ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ’

આપણા સમુદાય માટે વધુ મોટું ગૌરવ લાવતા, બે ગુજરાત ચમકતા પારસી તારાઓને રાજ્ય અને સમાજમાં તેમના અનુકરણીય યોગદાન માટે વિશિષ્ટ ‘ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો. સુરત સ્થિત, પ્રતિષ્ઠિત ગુજરાતી રંગભૂમિ વ્યક્તિત્વ અને પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરનાર, આપણા સૌથી પ્રિય અભિનેતા – યઝદી કરંજીયા; અને મહિલા સશક્તિકરણમાં તેમના અગ્રણી કાર્ય માટે ખૂબ જ…

Your Moonsign Janam Rashi This Week – 21 August – 27 August 2021
|

Your Moonsign Janam Rashi This Week –
21 August – 27 August 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજ બરોજના કામ સારી રીતે કરી શકશો. બુધ્ધિ વાપરી મુશ્કેલી ભર્યા કામ સહેલા બનાવી શકશો. નાણાકીય બાબતમાં થોડી કરકસર કરી તમારા નાણા સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. મિત્રો તરફથી ફાયદાની વાત જાણવા મળશે. મનગમતી વ્યક્તિને મળી…

શું તમારી પાસે આવું વોટસઅપ ગ્રુપ છે?

શું તમારી પાસે આવું વોટસઅપ ગ્રુપ છે?

નવસારીના પોશ એરિયામાં રહેતો માણેક ઉતાવળો હોસ્પિટલમાં દાખલ થયો અને રીસેપ્શન પર જઈને પૂછ્યું: મારી માયજીને કેમ છે? મીસીસ ખોરશેદ સંજાણા. તેને શા માટે દાખલ કરી છે? તેમને શું થયું છે? તેમને ક્યારે દાખલ કરી? કોણે દાખલ કરી? ડોક્ટરે કહ્યું, તમારી માયજીને માઇલ્ડ હાર્ટ એટેક આવેલો અને તે માટે તેને ટાઈમસર હોસ્પિટલમાં આ બાજુમાં બેઠેલા…

મહેનત કરતા લોકોનો દોસ્ત ઉપરવાળો છે

મહેનત કરતા લોકોનો દોસ્ત ઉપરવાળો છે

એક દિવસ હુ ઘરે એકલો હતો એટલે રાત્રે મેં કંઈક સારું ભોણું ખાવાનું વિચાર્યું, જેથી હું એક સારી રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો. મેનુ જોઈને મેં વેઈટર ને અમુક વસ્તુઓ ઓર્ડર કરી અને મોબાઇલમાં જોતો હતો ત્યા 20 મિનિટ બાદ અમુક લોકોનું એક ગ્રુપ આવ્યું અને તેઓએ પણ વેઈટર ને ઓર્ડર કર્યો. આશ્ચર્યની વાત એ હતી…

એકબીજાને ગમતા રહીએ!

એકબીજાને ગમતા રહીએ!

મારી બહેન જાલુના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. લગ્ન પછી કેવું વર્તન કરવું મારી મમ્મી પાસેથી તે મૂલ્યવાન ટીપ્સ મેળવી રહી હતી. લગ્ન થયા પછી પતિ પોતાનો થયો હોય છે તેથી સાસરિયાઓ અને અન્ય સંબંધીઓને કોઈ ભાવ આપવાની જરૂર નથી. મમ્મી સાસરિયા લોકોની કેવી અવગણના કરવી તે શીખવી રહી હતી. જાલુનાં લગ્ન થયાં. નવા…