તંત્રીની કલમે
|

તંત્રીની કલમે

જમશેદી નવરોઝ મુબારક વ્હાલાં વાંચકો, દર વર્ષે, આપણે જમશેદી નવરોઝના શુભ પ્રસંગની ઉજવણી કરવા શું કરવું તેની સુચિ સાથે તૈયાર હોઈએ છીએ. આપણા ઘરોની સફાઈ, સજાવટ, નવા કપડા ખરીદવા, પ્રિય લોકોને આપવા મીઠાઈના ઓર્ડર કરવા, નાટકની ટિકિટ બુક કરાવવી અને રાત્રિના જમણ માટે ટેબલો બુક કરાવીએ છીએ વગેરે વગેરે. મોટાભાગે, આપણે આ બધા બાહ્ય દેખાવામાં…

Your Moonsign Janam Rashi This Week – 14th March – 20th March, 2020
|

Your Moonsign Janam Rashi This Week –
14th March – 20th March, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે જે પણ કામ કરશો તેમાં બીજાની મદદની જરૂર નહીં પડે. નાની મુસાફરી કરી મનને આનંદ થશે. તંદુરસ્તીમાં સારા સારી રહેશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. થોડી મહેનતથી વધુ મેળવી…

પાલઘરમાં વરિષ્ઠ પારસી દંપતી લૂંટાયું

પાલઘરમાં વરિષ્ઠ પારસી દંપતી લૂંટાયું

22 ફેબ્રુઆરી, 2020 ની શરૂઆતમાં, પાંચ અજાણ્યા અને સશસ્ત્ર ચોરોએ દહાણુ તાલુકા (પાલઘર જિલ્લા)માં વાણગાંવના બવાડા ગામે વૃદ્ધ પારસી દંપતી રોહિન્ટન (73) અને હોમાઇ તારાપોરવાલા (70)ના બંગલામા લૂટ કરી હતી અને રોકડ અને ઝવેરાત બધુ મળીને 7 લાખની ચોરી કરી હતી. હુમલાખોરોએ તેમના બે વોચડોગ અને મરઘીઓને ઝેર આપ્યું હતું, જેના પરિણામે એક કૂતરો અને…

થાણેની કાવસજી પટેલ અગિયારીની 240મી શુભ સાલગ્રેહની ઉજવણી

થાણેની કાવસજી પટેલ અગિયારીની 240મી શુભ સાલગ્રેહની ઉજવણી

21મી ફેબ્રુઆરી 2020ને દિને શેઠ કાવસજી પટેલ અગિયારીની 240મી શુભ સાલગ્રેહની ઉજવણી થાણા અગિયાર ફંડ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી. માચીની ક્રિયા એરવદ કેરસી સિધવા દ્વારા સાંજે 4.15 કલાકે કરવામાં આવી ત્યાર બાદ જશનની પવિત્ર ક્રિયા 5.00 કલાકે એરવદ બહેરામશા સિધવા, કેરસી સિધવા, આદિલ સિધવા અને આદિલ દસ્તુર દ્વારા કરવામાં આવી. અગિયારીને સરસ સુશોભિત કરવામાં આવી…

પેશાવરનું ઝોરાસ્ટ્રિયન કબ્રસ્તાન અતિક્રમણની ધમકી હેઠળ

પેશાવરનું ઝોરાસ્ટ્રિયન કબ્રસ્તાન અતિક્રમણની ધમકી હેઠળ

પાકિસ્તાનના પેશાવર કેન્ટોનમેન્ટમાં સ્થિત 100 થી વધુ વર્ષ જૂનું, ઐતિહાસિક પારસી કબ્રસ્તાન અતિક્રમણનું ભોગ બન્યું છે. તે ડ્રગ વ્યસનીઓનું એક આશ્રયસ્થાન અને સ્થાનિક રહેવાસીઓ માટે એક જંકયાર્ડ બની ગયું છે. આવા જ એક રહેવાસીએ દાવો કર્યો હતો કે કેટલાક બંદૂકધારી વ્યક્તિઓ, મોડી રાત્રે કબ્રસ્તાન તરફ ગયા હતા અને તેની સીમાની દિવાલો પાડી નાખી હતી. મૃતકની…

હોળી એટલે રંગોની ઊજવણી!

હોળી એટલે રંગોની ઊજવણી!

ભારતના લોકો દ્વારા મોટા આનંદ સાથે દર વર્ષે ફાગણ મહિનામાં ઉજવાતો રંગોનો તહેવાર હોળી છે. જે ખૂબ પ્રખ્યાત તહેવાર છે. તે ઘણાં બધાં ઉત્સવ અને ખાસ કરીને બાળકો માટે ઉત્સુક પ્રવૃત્તિઓનો એક તહેવાર છે, જેમાં એક અઠવાડિયા પહેલાં લોકો ઉજવણીમાં ભાગ લે છે અને હોળીના તહેવારની તારીખ પછી અઠવાડિયા સુધી ચાલે છે. માર્ચ મહિનામાં ખાસ…

મીનો અશીશવંઘ બેરેસાદ
|

મીનો અશીશવંઘ બેરેસાદ

મીનો અશીશવંઘ બાનુ પાક દાદર અહુરા મઝદાની વહાલી પુત્રી છે. ધાર્મિક સાદ્રશ્યની દ્રષ્ટિએ, હિન્દુ દર્શનના સંદર્ભમાં, તે ભગવાન વિષ્ણુના રાજવી પત્ની મા લક્ષ્મીની સાથે સરખામણી કરી શકીએ પરંતુ મીનો અશીશવંઘ બાનુ જે ફકત સંપત્તિના દેવી નથી. મીનો અશીશવંઘ બાનુને પ્રાર્થના કરતી વખતે, આપણે સંપત્તિની માંગણી ન કરવી જોઈએ પરંતુ આપણે ફક્ત આપણી જરૂરિયાતો જણાવવી જોઈએ….

શક્તિ, સૌદર્ય, શ્રદ્ધા અને શાંતિ એટલે સ્ત્રી

શક્તિ, સૌદર્ય, શ્રદ્ધા અને શાંતિ એટલે સ્ત્રી

દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનનું આયોજન થાય છે. મનમાં સવાલ ઉભા થાય છે કે આ પરંપરાની શરૂઆત ક્યારથી થઈ? સાથે જ મહિલા દિવસ મનાવવા પાછળ હેતુ શુ છે? જો મહિલા દિવસ ઉજવાય છે તો પુરૂષ દિવસ કેમ નહી? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઈતિહાસની વાત કરીએ તો સૌ પહેલા આને વર્ષ 1909માં ઉજવવામાં…

Your Moonsign Janam Rashi This Week – 7th March – 13th March, 2020
|

Your Moonsign Janam Rashi This Week –
7th March – 13th March, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ ઘટવાની જગ્યાએ વધી જશે. કોઈના મદદગાર થશો. નવા મિત્રો કે સાથી મળવાના ચાન્સ છે. તમે જ્યાં પણ જશો ત્યાં માન મળશે. મનગમતી વસતુ ખરીદી શકશો. ધનની કમી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના…

ડબલ ડિગ્રીઓ મેળવતી વિખ્યાત કાઝવીન

ડબલ ડિગ્રીઓ મેળવતી વિખ્યાત કાઝવીન

અમદાવાદની કાઝવીન કાપડિયાએ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્ક એન્ડ લોમાં – એક સાથે તેની બેવડા સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, અસાધારણ શૈક્ષણિક સિદ્ધિની ઐતિહાસિક સ્થાપના કરી. ફિરોઝ અને જેનિફર કાપડિયાની પુત્રી, કાઝવિને સોશિયલ વર્કના પ્રવાહમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરવા બદલ તેણે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. કાઝવીન હાલમાં મુંબઇ સ્થિત પૂર્ણ-સેવા કાયદાકીય કંપની…

વીપી નાયડુ દ્વારા જમશેદપુરના 100 વર્ષના સ્મારક સમારંભમાં એક યાદગાર પોસ્ટલ સ્ટેમ્પ અને એક કોફી ટેબલ બુકનું વિમોચન

વીપી નાયડુ દ્વારા જમશેદપુરના 100 વર્ષના સ્મારક સમારંભમાં એક યાદગાર પોસ્ટલ સ્ટેમ્પ અને એક કોફી ટેબલ બુકનું વિમોચન

17 ફેબ્રુઆરી, 2020 ના રોજ, ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ તાતા એડિયોરિયમમાં – એક્સએલઆરઆઈ ખાતે ‘જમશેદપુરના 100 વર્ષ’ ના સ્મારક સમારંભમાં એક યાદગાર પોસ્ટલ સ્ટેમ્પ અને એક કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું, જ્યાં તેઓ અધ્યક્ષ હતા. વી.પી. નાયડુ સભાને સંબોધન કરતા જમશેદપુરને ભારતનું પહેલું આયોજિત ઔદ્યોગિક શહેર તરીકે વર્ણવ્યું હતું જેણે ટકાઉ શહેરી અને…