આપણી જુન્ની તે સુન્ની પારસી કહેવતો!

આપણી જુન્ની તે સુન્ની પારસી કહેવતો!

ગુજરાતી સાહિત્યમાં પારસી બોલી પણ એક અગત્યનું સ્થાન ધરાવે છે. પારસી સાહિત્યકારોએ લોકગીત, કવિતા, ગરબા લોકસાહિત્ય, ટૂંકી વાર્તા, નવલકથા, નાટક ધાર્મિક અને ઐતિહાસિક સંશોધન, પત્રકારત્વ વગેરેમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. શ્રી જમશેદજી ન. પિટિટે ‘કહેવતમાળા’ નામે કહેવત સંગ્રહ બે વોલ્યુમમાં પ્રગટ કર્યો છે. એ ‘કહેવતમાળા’ની બરોબરીમાં ઉતરે એવા અન્ય કહેવતસંગ્રહ ગુજરાતી ભાષામાં આજ સુધી પ્રગટ…

આશા પુન:પ્રાપ્તિની

આશા પુન:પ્રાપ્તિની

ગુજરાતના એક નાના ગામમાં રહેતો હોશંગ અમલસાડીવાલા પોતાની મુશ્કેલીઓથી કંટાળી ગયો હતો. આય લોકડાઉન ક્યારનુંયે પતી ગયું હતું પરંતુ તેમની જિંદગીનું લોકડાઉન પત્યું નહોતું. પહેલા નોકરી ગઇ અને પછી ઘરની આર્થિક સ્થિતિ નબળી બની ગઇ હતી. જીવન રોજે રોજ નવી ઉપાધિઓ લઇને આવતું હતું. બાકી રહી ગયું હતું તેમ હોશંગને કોરોના થયો અને શરીરનું જોમ…

મને પરવરદેગાર દેખાયા!

મને પરવરદેગાર દેખાયા!

વલસાડમાં રહેતી સિલ્લુને ઉંઘ નહોતી આવી રહી. તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. ઘડિયાળના કાંટાનો પણ અવાજ જાણે સંભલાઈ રહ્યો હતો. મનમાં યાદોનું જંગલ સળગી રહ્યું હતું અને માર્ચ મહિનાની ઠંડક શરીરમાં લાગી રહી હતી. બહેરામને ગુજર્યાને ફકત છ મહિના થયા હતા. પરંતુ પચાસ વર્ષના સુખી જીવનને તમે 6 મહિનામાં કેવી રીતે ભુલી શકો. એવી…

નિષ્ફળતા એ સફળતાનો જ એક ભાગ છે!

નિષ્ફળતા એ સફળતાનો જ એક ભાગ છે!

એક માણસ હતો, તે તેના જિંદગીમાં ખૂબ દુ:ખી હતો. નોકરી પણ સારી ન હતી, પરિવારનું ભરણપોષણ કરવા માટે નોકરી પણ તે મજબૂરીમાં કરતો હતો, આ સિવાય પોતાની પાસે બચત ન હોવાને કારણે કાયમ દુ:ખી દુ:ખી રહેતો. અને મહિનાના અંતે જે પગાર આવતો તે બધો ઘર ખર્ચમાં જ વપરાઈ જતો, અને પોતાના કોઈ શોખ પૂરા કરી…

જીવનની પુન:પ્રાપ્તિ સાથે  નવરોઝનુ આગમન

જીવનની પુન:પ્રાપ્તિ સાથે નવરોઝનુ આગમન

કેટલીકવાર આપણે આપણી પોતાની પીડામાં એટલા ફસાઇ જઈએ છીએ કે આપણે આ બધામાંથી છૂટકારો મેળવી શકતા નથી. છેલ્લાં બે વર્ષ મારા માટે એક સમાન રહ્યા છે. હકીકતમાં, મેં બાળપણથી જ આખી દુનિયા જોઈ છે કે હું મારી જાતને નાના તોફાનોથી ડરવાનું ના પાડું છું, પરંતુ નિયતિએ તેને મંજૂરી આપી ન હતી. આટલું મોટું સંકટ મને…

મનુષ્યના જીવનમાં ક્ષમાનું મહત્વ!

મનુષ્યના જીવનમાં ક્ષમાનું મહત્વ!

ક્ષમા માંગવી એ માનવ જીવનમાં ખૂબ મહત્વનું છે. જો કોઈ વ્યક્તિ ભૂલ કરે છે અને તે માટે તરત જ માફી માંગે છે, તો સામેની વ્યક્તિનો ગુસ્સો ઘણી હદ સુધી દૂર થઈ જાય છે. માફી માંગવી એ વ્યક્તિત્વની સારી ગુણવત્તા છે. એ જ રીતે, કોઈને માફ કરવું એ પણ સારી વ્યક્તિત્વની ઓળખ છે. જો કોઈ માણસ…

પરવરદેગારના શુક્રાના!

પરવરદેગારના શુક્રાના!

શિરીનને દરરોજ સૂતા પહેલા ડાયરી લખવાની ટેવ હતી. તે દિવસના બધાજ બનાવો તે ડાયરીમાં નોંધતી અને પરવરદેગારનો આભાર માનવાનું નહીં ભુલતી. તેનો દિવસ સારો જાય કે ખરાબ તે મનમાં ફકત સારા જ વિચાર કરતી અને એને મનમાં હતું કે પરવરદેગાર હમેશા તેની મદદ માટે તત્પર રહેતા! એક રાતે શિરીને લખ્યું કે હું ખુબ જ સુખી…

Meet Jehaan…

Meet Jehaan…

A hot Sunday morning had Jehaan Irani lounging on his balcony in his sudreh and shorts, watching Rusi uncle having a go at Saam Screwvala in the middle of the colony lane. ‘Having a go’ is perhaps putting it a bit mildly – the former was lobster-red in the face, possibly on the verge of…

Lessons from the Pandemic And The Way Forward….
|

Lessons from the Pandemic And The Way Forward….

[otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Hope! That’s the one thing that keeps us going in the midst of every adversity. Indeed, 2020, the year of the COVID-19 pandemic, has been, by far, one of the most distressing years in human history. Yet, with hope eternal, the human spirit reigns resilient and so it is with renewed vigour…

Survey Reveals Increasing Religious Diversity in Iran Despite Persecution
|

Survey Reveals Increasing Religious Diversity in Iran Despite Persecution

As per a recent survey held by a European research organization, the Iranian regime’s policy of discrimination and, in some cases, persecution of non-Shia Muslim groups may be having the effect of driving Iranians to other religions. It would look like the spiritual gap between Iran’s Shia ayatollahs and the citizens they rule, is growing…

175-year-old Patel Agyari Wears A New Look!
|

175-year-old Patel Agyari Wears A New Look!

The F N Patel Agyari, located at Mazagaon (Mumbai), was recently renovated, thanks to generous contributions from various devotees and donors, including those overseas. A celebratory Jashan was performed on February 20, 2021 (Adar Roj – Meher Mah) in the morning. Trustees of the Agyari, as also former trustee of the Bombay Parsi Punchayet (BPP),…