Serum Institute’s Adar Poonawalla Invests In Mylab Discovery Solutions For Manufacturing COVID-19 Testing Kits

Serum Institute’s Adar Poonawalla Invests In Mylab Discovery Solutions For Manufacturing COVID-19 Testing Kits

On 2nd April, 2020, Serum Institute India’s Chief Executive Officer, Adar Poonawalla, shared that he has invested in the Pune-based molecular diagnostic company, Mylab Discovery Solutions Pvt. Ltd. (MDS) – the first Indian firm to get commercial approval to make and sell coronavirus testing kits (named Mylab PathoDetect COVID-19 Qualitative PCR kit, approved by Indian FDA/CDSCO and ICMR evaluation)….

ધૈર્ય અને દ્રઢતા કિંમત અવશ્ય ચૂકવે છે

ધૈર્ય અને દ્રઢતા કિંમત અવશ્ય ચૂકવે છે

18 વર્ષ સાથે, સફળ કારકિર્દી અને બોમ્બેમાં ઘર હોવા છતાં, નાજુ અને સરોશ (નામ બદલાયા) માટે કંઇક ખોટું થયું. સફળતાની સીડી ચઢતા સમય પસાર થતો હતો તેઓ ઈચ્છતા હતા પોતાનું કુટુંબ, ઘરનું એક બાળક. આ વાર્તાના વર્ણનકર્તા તરીકે આ પ્રવાસમાં હતાશ અને નિરાશ યુગલોને સમજાવવું ખુબ મુશ્કેલ છે. યુગલો માટે સંતાન રાખવા માટે સંઘર્ષ કરવો…

ધર્મગુરૂઓની સાચવણી

ધર્મગુરૂઓની સાચવણી

સંજાણના ડબ્લ્યુઝેડઓના સેનેટોરિયમ ખાતેના શાંત અને સુંદર લેન્ડસ્કેપની સીમમાં, શહેરની ધમાલથી દૂર, સશક્તિકરણ મોબેદસ (ઇએમ) ટીમે તેનો બીજો ઓફ-સાઇટ તાલીમ કાર્યક્રમ 15-16 ફેબ્રુઆરી, 2020 ના રોજ યોજ્યો હતો. દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યૂટ (ડીએઆઈ) ના વરિષ્ઠ મોબેદ અને યુવાન ઉભરતા મોબેદોના સંમિશ્રણમાં કુલ 28 લોકોએ ભાગ લીધો હતો. જૂથમાં ત્રણ પિતા-પુત્રની જોડીની હાજરી એ કેક પરનું આઈસીંગ…

અહમદનગરની પારસી દરેમહેરની  મુલાકાત

અહમદનગરની પારસી દરેમહેરની મુલાકાત

શેઠ જમશેદજી પેસ્તનજી પલાન્ટીન દરેમહેર-આદરિયાન જે અહમદનગરની અગિયારી તરીકે પ્રખ્યાત છે. પુના શહેરની મધ્યમાં આવેલ આ અગિયારી લગભગ જરથોસ્તીઓ દ્વારા ભૂલી જવામાં આવેલ છે કારણકે પારસી વસ્તી પણ 2200માંથી ઘટીને 2020માં 22 જેટલી રહી ગઈ છે. ધર્મપ્રેમી 70 વર્ષીય દસ્તુરજી એરવદ ફ્રેડી રાંદેલિયા 173 વર્ષીય જૂની આદરિયાનનો ખ્યાલ છેલ્લા 20 વર્ષથી રાખી રહ્યા છે. દસ્તુરજી…

યોહાન વાડિયા સુરતના પહેલા  પારસી ગોલ્ડ મેડલિસ્ટ આર્કિટેકટ બન્યા

યોહાન વાડિયા સુરતના પહેલા પારસી ગોલ્ડ મેડલિસ્ટ આર્કિટેકટ બન્યા

26 ફેબ્રુઆરી, 2020 ના રોજ, સુરતના યોહાન સરોશ વાડિયાએ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમની બેચલર આર્કિટેક્ચર ડિગ્રી પૂર્ણ કર્યા પછી, સુરતના પહેલા પારસી ગોલ્ડ મેડલિસ્ટ આર્કિટેકટ બની પારસી સમુદાયને ગૌરવ અર્પણ કર્યો હતો. તેમને પ્રખ્યાત આરડી દેસાઈ ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવ્યો હતો. યોહાનને યુનિવર્સિટીના 51માં દિક્ષાંત સમારોહ દરમિયાન ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો….

નટી ચોકો બોલ્સ

નટી ચોકો બોલ્સ

સામગ્રી: 3 ટેબલ સ્પૂન કાજુનો અધકચરો ભૂકો, 3 ટેબલ સ્પૂન શેકેલી શિંગનો અધકચરો ભૂકો, 5 ટેબલ સ્પૂન ક્ધડેન્સ મિલ્ક (મિલ્કમેઈડ) 3 ટેબલ સ્પૂન કોકો, 2 ટી સ્પૂન બટર, 4 ટેબલ સ્પૂન સૂકા કોપરાનું છીણ, 1 થી 2 ટેબલ સ્પૂન દૂધ, 3 ટેબલ સ્પૂન આઈસિંગ શુગર, વેનિલા એસેન્સ. રીત: ક્ધડેન્સ મિલ્ક, કોકો, બટર તથા 1 ટેબલ…

તમે જીવનને કેટલો પ્રેમ કરો છો?

તમે જીવનને કેટલો પ્રેમ કરો છો?

તાજેતરમાં, મેં મધમાખીની જાતિ વિશેનો એક લેખ વાંચ્યો. તે ખૂબ સ્પષ્ટ રીતે જણાવે છે કે જો આ મધમાખીઆઊંબે લુપ્ત થઈ જાય છે, તો પછી ફક્ત દસ વર્ષમાં પૃથ્વી પરનું આખું જીવન બંધ થઈ જશે શું તે અસાપણા માટે ચેતવણી નથી? ચાલો હવે સિક્કો ફ્લિપ કરીએ. જો બધી માનવજાત લુપ્ત થઈ જશે, પૃથ્વી વધુ વધશે, તે…

વહુ નોકરી કરે છે કે હાઉસવાઈફ છે?

વહુ નોકરી કરે છે કે હાઉસવાઈફ છે?

(દરવાજાની ઘંટી વાગે છે) બેટા જો તો કોણ આવ્યો છે? સોફા પર સુતા સુતા ટીવી જોઈ રહેલા આવાંના સસરા બરજોરએ તેની વહુને કહ્યું. આથી આવાં રસોડામાંથી બહાર આવીને દરવાજો ખોલે છે. સામે જાણીતો ચહેરો ન હોવાથી, પૂછે છે તમે કોણ? સામેથી જવાબમાં એક મહિલા ઊભી હતી તે જણાવે છે કે મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે…

Coronavirus, Earthquakes And Tsunamis Are Nature’s ‘Tandav’

Coronavirus, Earthquakes And Tsunamis Are Nature’s ‘Tandav’

We know the physical causes that lead to earthquakes and tsunamis, but there are more subtle spiritual issues involved, based on the Karmic principle, that all right actions bring joy, while wrong actions bring grief. When wrong actions reach an extreme, it leads to massive destruction (pralaya) bringing about an en-masse settlement (group-karma) of human…