Doctorate For Visually Impaired Sunny Karanjawala

Doctorate For Visually Impaired Sunny Karanjawala

Though Ahmedabad’s 37-year-old Sunny Karanjawala lost his eyesight (100% visually impaired) in a tragic incident nine years ago, he has realized and earned his dream of being awarded a PhD (Doctorate) in Management. Despite the lack of reference material in Braille or any reserved seats for the visually impaired, Sunny’s grit and steely determination saw…

‘Dhansak & Co.’ – First Zoro-Clothing Line Launched

‘Dhansak & Co.’ – First Zoro-Clothing Line Launched

In addition to Parsi New Year, 17th August, 2019, also marked the official launch of ‘Dhansak & Co.’ – the first Zoroastrian streetwear brand, which includes premium quality, limited-edition T-shirts, hats and phone cases, created by young Toronto-based Zoroastrians – Tanya Hoshi and Anaheez Karbhari, featuring Zoroastrian designs and cultural references. The venture was first announced at…

પારસીપણું એટલે ખુશખુશાલ અને સ્વસ્થ રહેવું

પારસીપણું એટલે ખુશખુશાલ અને સ્વસ્થ રહેવું

ખુશી બહુ વ્યાપક શબ્દ છે, જે આનંદ, સંતોષ અને સમાધાનની પોઝિટિવ લાગણીઓના અનુભવને વર્ણવે છે. રિસર્ચના પરિણામો દેખાડે છે કે, માનસિક સ્વાસ્થ્યને શારીરિક સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. ખુશ રહેવાથી તમને સારું તો લાગે જ છે, પણ એ ઉપરાંત ખુશ રહેવાના અનેક સંભવિત સ્વાસ્થ્ય લાભ પણ છે…. ટૂંકમાં, ખુશ રહેવાથી તમે હેલ્થી રહી શકો છો….

આનંદમાં પારસીપણું સમાયેલું છે

આનંદમાં પારસીપણું સમાયેલું છે

ખુશી એવી અદભુત લાગણી છે જે આપણે ત્યારે અનુભવીએ છીએ જ્યારે આપણને લાગે છે કે જીવન બહુ સારું છે અથવા તો સારી રીતે પસાર થઈ રહ્યું છે અને જ્યારે આપણે કોઈ કારણ વિના સ્મિત કરીએ છીએ. એ સુખાકારી, આનંદ, સંતોષ, ગર્વ, કાર્યસિદ્ધિ, સફળતા અથવા સમાધાનની લાગણી છે. ખુશીની આ લાગણી ગમે એટલી ક્ષણભંગુર કેમ ન…

તમામ હમદીનોને નવરોઝ મુબારરક

આપણે પારસીઓ આનંદી અને સોજ્જા લોકો છીએ, જેઓ જીવનને પૂરી રીતે માણવામાં માને છે. ઉપવાસ નહીં પણ ખાવું-પીવું એ આપણા જીવનનો મંત્ર છે. આખો મહિનો ઘાસફૂસ ખાવાનો તો સવાલ જ નથી આવતો, હમકારાએ પણ મચ્છી અને બે પગના પંખીઓ ખાવાની મનાઈ નથી હોતી!! આવો આપણી હેપી ગો લકી પારસી ઝોરષ્ટ્રિયન કોમના નામે એક ટોસ્ટ લઈએ!…

સમજુને શિખામણ

સમજુને શિખામણ

જીવડા જાગીને જો ઘેરી નીદર માંહેથી. દુર નીકળી ગયો છે, તું ધર્મના માર્ગથી પ્રેમ કરો પરવરને ભાઈ અંતહકરણથી. દાદારને દીલમાં રાખી, અશોઈનો રાહ અપનાવો. કાયા માયા ક્ષણ ભંગુર છે. તેને દફનાવો. મહેનતકશ બનો, ખુદનું ખાઓ અને ખવડાવો. સર્વસ્વ તમારૂ અહુરમઝદને ન્યોછાવર કરો. રાસ્ત રાહબર બની, પ્રજ્ઞાચક્ષુને માર્ગ બતાવો. પારસી સામયીક વાંચી, વંચાવો, લખો ને લખાવો….

પારસીપણું પરવરદિગારને પ્રેમ કરતા ઝોરાષ્ટ્રિયન બનવા પર ભાર આપે છે

પારસીપણું પરવરદિગારને પ્રેમ કરતા ઝોરાષ્ટ્રિયન બનવા પર ભાર આપે છે

કેટલીક ધાર્મિક પરંપરાઓમાં, પરવરદિગાર-ઈશ્વરને ડરામણા દેવત્વ તરીકે (ઈશ્વરભીરુ એ વિશેષણ બહુ સામાન્ય છે) અથવા માલિક કે સ્વામી તરીકે જોવામાં આવે છે. જો કે, આપણી ઝોરાષ્ટ્રિયન પરંપરાના અહુરા મઝદાથી ન તો ડરવાનું છે કે ન તો તેઓ એવા માલિક છે જેને પ્રસન્ન કરવાના છે. પરવરદિગાર-ઈશ્વર સાથે ઝોરાષ્ટ્રિયનનો સંબંધ સાવ જુદો છે અને ખરા અર્થમાં અનોખો કહી…

Your Moonsign Janam Rashi This Year 2019-2020
|

Your Moonsign Janam Rashi This Year 2019-2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મેષ: આ વરસની શરૂઆતમાં મનને આનંદ મળશે. પ્રેમ સંબંધી, ભણતરની માટે વરસ સારૂં જશે. નાની નાની મુસાફરીમાં થોડીક અડચણ આવશે. લગ્ન થઈ જશે. સરકારી કામની અંદર વધુ સફળતા મેળવશો. ટેક્નીકલમાં કામ કરનારની માટે વરસ સારૂં જશે. વડીલ વર્ગની ચિંતા રહેશે. પ્રમોશન મળવાના…

તંત્રીની કલમે
|

તંત્રીની કલમે

પ્રિય વાચકમિત્રો, પારસી નવા વર્ષનો આ બમ્પર સ્પેશિયલ ઈશ્યુ તમારા હાથમાં મૂકતાં મને બહુ આંદ થાય છે! આ વર્ષે, અમે પપારસીપણુંપ – પારસી હોવું એટલે શું અને પારસી હોવાના મૂળભૂત આનંદની ઉજવણી કરી રહ્યા છીએ. પારસીપણું આપણને અન્યોથી અલગ તારવે છે – આપણી અનોખી સત્યનિષ્ઠા, ઈમાનદારી, મૂલ્યો, સંસ્કૃતિ અને ધર્મમાં યકીન. તેમ જ જીવનના અંગત…