Your Moonsign Janam Rashi This Week –30 December, 2017 – 05 January, 2018

Your Moonsign Janam Rashi This Week –
30 December, 2017 – 05 January, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી 3જી ફેબ્રુઆરી સુધી તમે જે ધારશો તેના કરતા ઉલટુ રિઝલ્ટ મળશે. તમે કરેલી મહેનત ઉપર કોઈ  પાણી ફેરવી નાખશે. રાહુ તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. પાડોશી સાથેના સંબંધ બગડી જવાના ચાન્સ છે. તમે સાચા…

Tribute To Amardad

Tribute To Amardad

[otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you our monthly ‘Religion Special: PT Parab Series’, by our religious scholar and cultural expert, the erudite Noshir Dadrawala. Every Month, we share with you a deeper understanding of the auspicious day of the month – The Parab- when the Mah (month) and the Roj (day) coincide. Here’s celebrating this month’s…

Asha Vahishta – The Zoroastrian Center Inaugurated In Pune

Asha Vahishta – The Zoroastrian Center Inaugurated In Pune

On 25th December, 2017, Dadgah ‘Asha Vahishta – The Zoroastrian Center’, was inaugurated in Pune, under the umbrella of Association for Revival of Zoroastrianism (ARZ), which will have its doors open to intermarried Parsis and their children, as also Zoroastrian enthusiasts who seek a greater understanding about the religion. A jasan ceremony was performed which…

Iranshah Udvada Utsav – 2017

Iranshah Udvada Utsav – 2017

Highlights [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]IUU 2017 proved to be everything that it promised… and then some! Bringing together the Indian and global Zoroastrian community at the most pious of all places – our Pak Iranshah at Udvada – with the aim of celebrating and honouring our culture, history and great Zoroastrians, the IUU’s second chapter in…

19મી સદીમાં ચર્ચમાં સજાવેલ નાતાલ વૃક્ષને રાખીને ફાળો એકત્ર કરવામાં આવતો

19મી સદીમાં ચર્ચમાં સજાવેલ નાતાલ વૃક્ષને રાખીને ફાળો એકત્ર કરવામાં આવતો

ડિસેમ્બર મહિનો શરૂ થાય એટલે ઈશુ ખ્રિસ્તના જન્મની ખુશી દર્શાવતા નાતાલના પર્વની યાદ તાજી થાય છે. નાતાલનું મુખ્ય આકર્ષણ એટલે ‘સાન્તાકલોઝ’ અને ‘ક્રિસમસ ટ્રી’. જીવનનું પ્રતિક તેવા લાલ અને લીલા રંગની ઉજવણી દર્શાવતું પર્વ. પશ્ર્ચિમી ગ્રંથોમાં આદમ અને ઈવની સફરજનના વૃક્ષ હેઠળ બેસીને એકબીજા પ્રત્યે આકર્ષાયા. તે ડિસેમ્બર માસ હતો. વિશ્ર્વમાં 24મી ડિસેમ્બરની રાતથી નાતાલની…

હસો મારી સાથે

હસો મારી સાથે

એક મચ્છર.. એની ગર્લફ્રેન્ડને…. ડાર્લિંગ.. હું તારામાટે સિંહનો શિકાર કરી લાવીશ..! મચ્છરી: સારૂં.. સુઈજા શાંતિ થી.., મચ્છર: હું તારા માટે હાથીનું લોહી ચુસી લાવીશ…, મચ્છરી: હા બકા…! સુઇ જા શાંતિ થી…, મચ્છર: ડાર્લિંગ…, હું તને મર્સીડીઝ કારમાં પેરીસની ગલીઓમાં ફેરવીશ…!! મચ્છરી: હા બકા હા…! હવે સુઇ જા શાંતિ થી… સવારે વાત કરીશું… મચ્છર: ડાર્લિંગ.., તને…

નાતાલની શીખ

નાતાલની શીખ

મેરી અને જોસેફ મુંબઈના બાન્દરા નામના પરામાં બે બાળકો વિલિયમ અને વિકટોરિયા સાથે ખ્રિસ્તી સમુદાય સાથે સંપથી રહેતા હતા. તહેવારોની ઉજવણી પણ બધા ભેગા મળીને કરતા કયારેક ઝગડા-ટંટા થતા મારા મારી પણ થતી પરિણામે ગલીની પ્રતિષ્ઠા એ ઈલાકામાં બહુ સારી તો નહોતી જ ત્યાં નાની મોટી અનેક પ્રકારની દુકાનો હતી. લોકો જરૂરિયાતની વસ્તુઓ ત્યાંથીજ ખરીદતા…

શિરીન

શિરીન

તે પહેલા વારસ પછી બીજા ચારે પણ તે કાસલમાં જ જન્મ લઈ લીધા ને તે તોફાની બારકસોથી તે મકાન ગાજીવાજી ઉઠતું. હાલમાં મોટો જાંગુ સત્તરનો, પછીની ડેઝી સોલની, વીકી તેરનો, ફ્રેની અગિયારની અને નાનો રૂસી નવનો હતો. એ સર્વમાં શિરીનનો માનીતો વીકી હતો. પોતાના મમાવા જેવોજ જાહેજ ને તોફાથી હોવાથી તે માતાને એમજ લાગી આવતું…

તંદુરસ્ત રહેવા માટે એક આમળાની આકાશવાણી!!

તંદુરસ્ત રહેવા માટે એક આમળાની આકાશવાણી!!

મને ઈંગ્લીશમા ઘુસબેરી કહે છે, મેં કોઈ દિવસ ઘુસ લીધી નથી તોય ઘુસબેરી કેમ કહે છે આ ધોળિયાઓ?? ભારતના ઋષિ-મુનીઓએ મને આયુર્વેદમાં પહેલા સૌથી પાંચ મહત્ત્વના ઔષધમા સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર હેર ઓઈલ બનાવવા તરીકે થાય છે!! આ માથાના વાળે બહુ તપ કરીને વરદાન માંગ્યું…