મોબેદો અને આગના જોખમો સમસ્યાઓ, સૂચનો, ઉકેલો અને ક્રિયા Teams: WZO Trusts & Empowering Mobeds

મોબેદો અને આગના જોખમો સમસ્યાઓ, સૂચનો, ઉકેલો અને ક્રિયા Teams: WZO Trusts & Empowering Mobeds

કારણ :- હમણાંની તાજેતરની ઘટનામાં એક યુવાન મોબેદ જ્યારે બોયની ક્રિયા કરી રહ્યા હતા ત્યારે તેમના જામા ઉપર આતશ પાદશાહ સાહેબના અંગારા પડવાથી મોબેદ સાહેબોના હિતમાં સલામતીના ધોરણોની સમીક્ષા કરવાનું જરૂરી બન્યું છે. બેક્ગ્રાઉન્ડ :- પ્રાચીનકાળથી જરથોસ્તીઓ અગ્નિની પૂજા કરતા આવેલ છે અને મોબેદ સાહેબોની પેઢી દર પેઢી અગિયારી અને આતશ બહેરામમાં અગ્નિની પૂજા કરવાનું…

હોમી ભાભાની 111મી જન્મજયંતિ

હોમી ભાભાની 111મી જન્મજયંતિ

30મી ઓકટોબર આપણા મહાન ભારતીય વૈજ્ઞાનિક – હોમી ભાભાની 111મી જન્મ જયંતિ છે. જેમને ધ ફાધર ઓફ ઈન્ડિયાસ ન્યુકલીયર પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (ટીઆઈઆરઆર) અને ભાભા અણુ સંશોધન કેન્દ્ર (બીએઆરસી)ના સ્થાપક નિયામક હતા. હોમી ભાભાને 1942માં એડમ્સ પ્રાઇઝ, 1954માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને તેઓ રોયલ સોસાયટીના ફેલો…

એરવદ જેહાન તુરેલની જલદી રીકવરી માટે સમુદાયની પ્રાર્થના

એરવદ જેહાન તુરેલની જલદી રીકવરી માટે સમુદાયની પ્રાર્થના

24મી ઓકટોબર, 2020 ના રોજ, આપણા સમુદાયના 16 વર્ષના એરવદ જેહાન જે બોમ્બેના દાદર બોર્ડિંગ મદ્રેસાના વિદ્યાર્થી છે. સુરતના પાક ગોટી આદરીયાનમાં માચી અર્પણ કરતી વખતે તેમને એક ગંભીર અકસ્માત થયો હતો. જ્યાં તેમના પરીવારની સાત પેઢીઓ સેવા આપી ચૂકી છે. હાલમાં જેહાન દસમાં ધોરણમાં ભણે છે. આ બનાવ ત્યારે બન્યો ત્યારે એરવદ જેહાન રપીથવન…

ઢસરડા ઓછા કરો અને વિચારો વધારે

ઢસરડા ઓછા કરો અને વિચારો વધારે

એક ગાડીમાં ડિઝલ ખુટી ગયું એટલે ત્રણ કી.મી. ધક્કા મારી મારીને બધાં પેટ્રોલ પંપ પહોંચ્યાં, દાદાએ કહ્યું સાંભળ, ટાંકી ફુલ કરાવી લેજે અને ડેકીમાં એક કેન પડ્યો હશે એ પણ ભરાવી જ લેજે. પૌત્રએ કહ્યું, પણ એ કેન તો ફુલ ભરેલો છે. દાદાજી બોલ્યા તો ધક્કા કેમ મરાવ્યા? એને વાપરી નંખાય ને. પૌત્ર કહે પણ…

દીવાલીના દિવસો મા સાફ સફાઈ ચાલુ હોઇ ત્યારે રાત્રે જમતી વખતે

દીવાલીના દિવસો મા સાફ સફાઈ ચાલુ હોઇ ત્યારે રાત્રે જમતી વખતે

પતિ: આ પરોઠા છે કે શું છે ? પત્ની: આજે રસોડું સાફ કર્યુ તો ઘઉં ના લોટ સાથે વધેલો બાજરી, ચોખા, જુવાર, ચણા નો લોટ મિક્ષ કર્યો છે, મીસી રોટી સમજ્યા? પતિ: આ શાક શેનુ છે ? પત્ની: આજે ફ્રીજ સાફ કર્યુઁ, શાક રાખવાના ખાનામા તળિયા મા 2/4 રિંગણા, 4/5 ભીંડા 2/3 ટિન્ડોલા, કોબી, ફ્લાવર,…

ઉધાર!

ઉધાર!

એક શેઠજી ખૂબ દયાળુ હતા. ધર્મમાં માનવાવાળા. ઉધાર માંગવા આવેલા કોઈ પણ વ્યક્તિને તેઓએ ના પાડી ન હતી. શેઠજી મુનીમ ને બોલાવતા અને ઉધાર માંગતી વ્યક્તિ ને પૂછતી કે ‘ભાઈ! તમે ઉધાર ક્યારે પાછુ આપશો? આ જન્મમાં કે આવતા જન્મમાં જેઓ પ્રામાણિક હતા તેઓ કહેતા ‘શેઠજી! અમે આ જન્મમાં તમારૂ ઉધાર ચુકવીશું.’ અને કેટલાક લોકો…