પાલનજી શાપુરજી મીસ્ત્રીને શ્રદ્ધાંજલિ

પાલનજી શાપુરજી મીસ્ત્રીને શ્રદ્ધાંજલિ

શાપુરજી પાલનજી ગ્રૂપ ઓફ કંપનીઝના 93 વર્ષીય વડા પાલનજી શાપુરજી મીસ્ત્રીનું 27મી જૂન, 2022ના રોજ દક્ષિણ મુંબઈમાં તેમના નિવાસસ્થાને નિંદ્રામાં શાંતિપૂર્વક નિધન થયું હતું. ડુંગરવાડી (મુંબઈ)માં, સંપૂર્ણ રાષ્ટ્રીય અને રાજ્ય સન્માન સાથે 29મી જૂનના રોજ પરંપરાગત અંતિમ સંસ્કાર સેવા યોજાઈ હતી. દોઢસો વર્ષ પહેલાં સ્થપાયેલ, શાપુરજી પાલનજી ગ્રુપ હાલમાં વિશ્વભરના દેશોમાં પચાસ હજારથી વધુ લોકોને…

ગંભારોનું સાચું મહત્વ અને સુસંગતતા

ગંભારોનું સાચું મહત્વ અને સુસંગતતા

તાજેતરના સમયમાં, આપણે કમનસીબે ગંભાર શબ્દને ઘટાડી એક કપટી બનાવી દીધો છે. રાજકીય આકાંક્ષાઓ ધરાવનાર વ્યક્તિઓ દ્વારા હોસ્ટ કરવામાં આવેલા ગંભારો હંમેશા ભૂખ્યા સમુદાયને લલચાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારના ગંભાર મુખ્યત્વે લોકોને ઇવેન્ટમાં આવવા માટે લલચાવવા માટે છે – સામાન્ય રીતે ત્યાં થોડા કંટાળાજનક વક્તાઓ હોય છે અને…

ઈશ્ર્વર જે કરે છે તે આપણા ભલા માટે જ કરે છે

ઈશ્ર્વર જે કરે છે તે આપણા ભલા માટે જ કરે છે

એક મંદિરમાં એક સેવક દરરોજ વહેલી સવારે મંદિરની સાફ-સફાઇ કરે, ઇશ્ર્વરનું ભજન કરે, ઇશ્વરમય રહે. એક દિવસ તેની અનન્ય સેવાથી રાજી થઇ મંદિરમાં રહેલી મૂર્તિમાં વસેલા ઇશ્ર્વરે સેવકને કહ્યું, હું તારી નિષ્ઠાભરી ભક્તિથી રાજી છું. તને કશુંક વરદાન આપવા માગુ છું. પેલા ભક્તએ કહ્યું, પ્રભુ એક દિવસ મને તમારી ભૂમિકા ભજવવા દો. પ્રભુએ કહ્યું, આમ…