ખોરદદ સાલ અને નવા વર્ષની ઉજવણી માટે સ્વિટરલેન્ડનો પારસી સમુદાય પ્રથમ વખત ભેગા થયો

ખોરદદ સાલ અને નવા વર્ષની ઉજવણી માટે સ્વિટરલેન્ડનો પારસી સમુદાય પ્રથમ વખત ભેગા થયો

22મી ઓગસ્ટ, 2021 ના રોજ, આપણા પારસી નવા વર્ષ અને ખોરદાદ સાલની ઉજવણી કરવા માટે, લ્યુસર્ન જેવા મનોહર શહેરના, રેસ્ટોરન્ટ – ગૌર્મઇન્ડિયામાં, સ્વિટરલેન્ડના પારસી જરથોસ્તી સમુદાય બપોરના ક્ધટ્રીબ્યુટરી જમણ માટે ભેગા થયા. સ્વાદિષ્ટ પારસી ભોણા માટે તેઓ બે કલાકથી વધુ ડ્રાઈવર કરી તેઓ સારી સંખ્યામાં જમા થયા. લૌઝેન, સેન્ટ ગેલેન, બેસેલ, ન્યુચેટેલ, એન્જેલબર્ગ અને ઝુરિચના…

એસપીપી ઉદાર ઉત્સવના યોગદાન માટે એકસવાયઝેડની બહેરામ બટાલિયનનો આભાર

એસપીપી ઉદાર ઉત્સવના યોગદાન માટે એકસવાયઝેડની બહેરામ બટાલિયનનો આભાર

મોટાભાગના લોકોનું સમાજમાં યોગદાન આપવાનું સપનું હોય છે, ત્યારે સુરત પારસી પંચાયત (એસપીપી) એકસવાયઝેડ ફાઉન્ડેશનની બહેરામ બટાલિયન તે કરવા બદલ આભાર માને છે! રોગચાળા દ્વારા ઉદભવેલા પડકારોને કારણે દૂરના ગામોમાં બાળકોના શિક્ષણમાં વિરામ આવ્યો છે. ઓનલાઈન શિક્ષણ, જે એક નવું માધ્યમ છે, ઘણા લોકો માટે સસ્તું છે, ઘણાઓ પાસે ઉપકરણ નથી. પરંતુ મુંબઈથી બેહરામની બટાલિયન…

ફરોખ બિલિમોરિયાએ નાજુ અને કેકી બિલિમોરિયા સ્કોલરશીપની સ્થાપના કરી

ફરોખ બિલિમોરિયાએ નાજુ અને કેકી બિલિમોરિયા સ્કોલરશીપની સ્થાપના કરી

ગ્રીન લીફ કેપિટલમાં મેનેજિંગ પાર્ટનર અને કો-ફાઉન્ડર, યુએસએ સ્થિત, ફરોખ બિલિમોરિયાએ કોલેજના શિક્ષણની ઇચ્છા ધરાવતા ભારતના વંચિત પારસી યુવાનો માટે ધ નાજુ અને કેકી બિલિમોરિયા સ્કોલરશીપની સ્થાપના કરી છે. આ એન્ડોમેન્ટ ભારતીય વિદ્યાર્થીઓને 4 વર્ષ સુધીની શિષ્યવૃત્તિ આપશે, જેમની પાસે તેમના શિક્ષણ માટે ચૂકવણી કરવાનું કોઈ સાધન નથી. એન્જિનિયરિંગ, મેડિકલ, લો અથવા ફાર્મસી કોલેજોમાં અરજી…

અમારી પ્રાર્થનાઓની સમજૂતી, અરજી અને અસર મિથ્રા, મંથ્રા અને યસ્ના દ્વારા

અમારી પ્રાર્થનાઓની સમજૂતી, અરજી અને અસર મિથ્રા, મંથ્રા અને યસ્ના દ્વારા

નિષ્ઠાવાન હૃદય અને શુદ્ધ હેતુથી કરવામાં આવેલી પ્રાર્થના આપણા માટે દુષ્ટો સામે, અને અંધશ્રદ્ધાળુ અને ભયાનક વિચારો સામે ખૂબ જ શક્તિશાળી હથિયારનું કામ કરે છે. સાચી પ્રાર્થના આપણામાં એક પ્રકારની વીરતા ઉત્પન્ન કરે છે અને તેના દ્વારા આપણે આપણી સામે આવેલી મુશ્કેલીઓને અટકાવવા માટે શક્તિશાળી બનીએ છીએ. જ્યારે બધા દૈવ અને દ્રુજ પવિત્ર જરથુસ્ત્રને મારવા…

જસ્ટીસ રોહિન્ટન નરીમાન નિવૃત્ત

જસ્ટીસ રોહિન્ટન નરીમાન નિવૃત્ત

દેશના સૌથી પ્રબળ કાનૂની અગ્રણીઓમાંના એક – સુપ્રીમ કોર્ટના બીજા ક્રમના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટીસ રોહિન્ટન ફલી નરીમાન, 12 ઓગસ્ટ, 2021 ના રોજ ન્યાયાધીશ તરીકેના સાત વર્ષના કાર્યકાળ પછી નિવૃત્ત થયા. લગભગ 13,565 કેસોનો નિકાલ કર્યા પછી, ન્યાયમૂર્તિ નરિમાને 35 વર્ષથી વધુ સમય સુધી વકીલ તરીકે પ્રેક્ટિસ કરી અને 2014માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સીધા…

આદિલ સુમારીવાલાના નેતૃત્વ હેઠળ 7 ઓલિમ્પિક મેડલ!

આદિલ સુમારીવાલાના નેતૃત્વ હેઠળ 7 ઓલિમ્પિક મેડલ!

ભારતે ટોક્યો ઓલિમ્પિક્સનો રેકોર્ડ સાત મેડલ સાથે અંત કર્યો, જેમાં ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે – એથ્લેટિક્સમાં ભારત પ્રથમ, જેવરિન થ્રોમાં નીરજ ચોપરાએ જીત્યો; રવિ કુમાર દહિયા (કુસ્તી 57 કિગ્રા) અને મીરાબાઈ ચાનુ (વેઇટ લિફ્ટિંગ – 49 કિગ્રા મહિલા) દ્વારા બે સિલ્વર; અને પીવી સિંધુ (મહિલા સિંગલ્સ બેડમિન્ટન), લવલીના બોરગોહેન (મહિલા વેલ્ટરવેટ બોક્સિંગ), ભારતીય હોકી…

પ્રેમ હોય કે દાન હમેશા આપવાથી વધે છે!

પ્રેમ હોય કે દાન હમેશા આપવાથી વધે છે!

મારૂં નામ ખુશરૂ હું સુરતના એક ગામમાં રહુ છું. સુરતથી ગામ ખુબ દૂર પડતું હતું એટલે હું ઘેરથી મારી બાઈક લઈને આવતો. તેને રેલ્વે સ્ટેશન પર પાર્ક કરતો. રેલ્વે સ્ટેશન નજીક બાઈક પાકીંગ માટે જગ્યા હતી. મારે દર મહિને 100 રૂપિયા ચૂકવવાના હતા. ત્યાં એક વૃદ્ધ મહિલા બાઈક જોતી હતી. તેમનું છાપરૂં તાડપત્રી અને ચાર…

Your Moonsign Janam Rashi This Week – 28 August – 03 September 2021
|

Your Moonsign Janam Rashi This Week –
28 August – 03 September 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારી બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામ પણ સહેલા બનાવી દેશો. અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. મીઠી જબાન વાપરી ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. મિત્રોના દીલ જીતી લેવામાં સફળ થશો. થોડુ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ભુલ્યા વગર…

ખોરદાદ સાલ મુબારક!

ખોરદાદ સાલ મુબારક!

આજે, શનિવાર 21 ઓગસ્ટ 2021 એ ફરવરદીન માહ અને ખોરદાદ રોજ છે જેને આપણે પરંપરાગત રીતે ખોરદાદ સાલ તરીકે ઉજવીએ છીએ. તે અશો જરથુસ્ત્રનો જન્મદિવસ ઉજવવાનો ઉત્સવનો દિવસ છે તે સાથે અન્ય લોકોને ખુશ કરીને અને યોગ્ય પસંદગીઓ કરીને આપણા જીવનમાં અપૂર્ણતાને પૂર્ણ કરીને સુખ પ્રાપ્ત કરવાના તેમના કાલાતીત સંદેશ માટે આપણા જીવનને ફરીથી સમર્પિત…

સારૂં મન કરૂણા લાવે  છે

સારૂં મન કરૂણા લાવે છે

આપણી માનવીય કરૂણા આપણને એકબીજા સાથે જોડે છે – દયા કે આશ્રયથી નહીં, પણ માનવ તરીકે, આપણે સામાન્ય વેદનાને ભવિષ્યની આશામાં કેવી રીતે ફેરવવી તે શીખી લીધું છે. – નેલ્સન મંડેલા કાયમ માટે, વિશ્વ પૂર્વ-કોવિડ અને પોસ્ટ-કોવિડ સમયમાં વિભાજિત થશે. માનવ જોડાણ માનવ વિવેક સાથે જોડાયેલું છે. આજે, આપણે પ્રિયજનોને મળવા અસમર્થ છીએ જેમ કે…

પદ્મશ્રી યઝદી કરંજીયા અને રૂઝાન ખંબાતા માટે  ‘ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ’

પદ્મશ્રી યઝદી કરંજીયા અને રૂઝાન ખંબાતા માટે ‘ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ’

આપણા સમુદાય માટે વધુ મોટું ગૌરવ લાવતા, બે ગુજરાત ચમકતા પારસી તારાઓને રાજ્ય અને સમાજમાં તેમના અનુકરણીય યોગદાન માટે વિશિષ્ટ ‘ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો. સુરત સ્થિત, પ્રતિષ્ઠિત ગુજરાતી રંગભૂમિ વ્યક્તિત્વ અને પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરનાર, આપણા સૌથી પ્રિય અભિનેતા – યઝદી કરંજીયા; અને મહિલા સશક્તિકરણમાં તેમના અગ્રણી કાર્ય માટે ખૂબ જ…