ડીન્ક (ગુંદર)ના લાડુ

ડીન્ક (ગુંદર)ના લાડુ

સામગ્રી: 1 કપ સુકા કોપરાનું છીણ, 1 ચમચી ખસખસ, 1 ચમચી સફેદ તલ, 8 ચમચી ઘી, અડધો કપ ગુંદર, અડધો કપ કાજુ અને બદામ દાણાદાર પીસેલા, 1 ચમચી કીસમીસ, અડધી ચમચી એલચીનો પાવડર, 50 ગ્રામ ખારેકનો પાવડર, પોણો કપ ઓર્ગેનીક ગોળ. રીત: કોપરાના છીણને કડાઈમાં થોડું લાલાશ પડતું શેકી લેવું, ત્યાર બાદ કડાઈમાં તલ અને…

શેહરેવર મહિનો – દૈવી શક્તિની ઉજવણી

શેહરેવર મહિનો – દૈવી શક્તિની ઉજવણી

આપણે હવે શેહરેવર (અવેસ્તાન ક્ષત્ર વૈર્ય)ના પવિત્ર મહિનામાં છીએ, જે અહુરા મઝદાના ઇચ્છનીય આધિપત્યનું પ્રતિનિધિત્વ કરે છે અને ધાતુઓ અને ખનિજોની અધ્યક્ષતા કરનાર અમેશા સ્પેન્તા અથવા મુખ્ય દેવદૂત છે. પારસી ધર્મે ત્રણ સેમિટિક ધર્મો (યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામ) પર ઘણી રીતે પ્રભાવ પાડ્યો છે અને ખાસ કરીને, સ્વર્ગનું રાજ્ય અથવા ઈશ્વરનું રાજ્યની વિભાવના, કેટલાક વિદ્વાનોના…

શા માટે 26મી જાન્યુઆરીને દિને ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ

શા માટે 26મી જાન્યુઆરીને દિને ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ

ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે 26મી જાન્યુઆરી 1950ના દિવસે 50 તોપોની સલામી આપ્યા બાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની ઘોષણા કરી હતી. અંગ્રેજોના શાસનકાળથી છુટકારો મેળવ્યાં બાદ આપણો દેશ સ્વતંત્ર બન્યો હતો. ત્યારથી આજ સુધી દર વર્ષે રાષ્ટ્રીય તહેવારને ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. લગભગ 2 દસકા જુની આ યાત્રા હતી…

બાઈ માણેકબાઈ પી.બી. જીજીભોય  સિનિયર સિટીઝન સેન્ટર, નવસારીમાં ડબ્લ્યુઝેડઓ  ટ્રસ્ટ ફંડ ખાતે સિલ્વર એનિવર્સરી સેલિબ્રેશન

બાઈ માણેકબાઈ પી.બી. જીજીભોય સિનિયર સિટીઝન સેન્ટર, નવસારીમાં ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ ખાતે સિલ્વર એનિવર્સરી સેલિબ્રેશન

આપણા સમુદાયના વડીલોની સેવા કરનાર બાઈ માણેકબાઈ પી.બી. જીજીભોય સિનિયર સિટીઝન સેન્ટરે 4થી જાન્યુઆરી, 2023ના રોજ તેનું 25મું વર્ષ ઉજવ્યું. સવારની શરૂઆત વડા દસ્તુરજી કેકી રવજીના નેતૃત્વમાં જશનથી થઈ હતી. મહેરજીરાણા અને દસ મોબેદોએ ત્યારબાદ એક હમબંદગી કરી હતી. વડા દસ્તુરજીએ દિનશા અને બચી તંબોલીના સમુદાયના સભ્યો પ્રત્યેની તેમની મહેનત, સમર્પણ અને પ્રતિબદ્ધતા માટે વખાણ…

સુપ્રસિદ્ધ  ડો. તહેમટન ઉદવાડિયાનું નિધન

સુપ્રસિદ્ધ ડો. તહેમટન ઉદવાડિયાનું નિધન

7મી જાન્યુઆરી, 2022 ના રોજ, સમુદાયના સૌથી પ્રિય સર્જન અને ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ, ભારતમાં લેપ્રોસ્કોપિક સર્જરીના પિતા તરીકે ગણવામાં આવતા ડો. પદ્મ ભૂષણ મેળવનાર તહેમટન ઉદવાડિયાનું 88 વર્ષની વયે સંબંધિત બીમારી બાદ અવસાન થયું હતું. તહેમટન ઉદવાડિયા આદરણીય દિગ્ગજ તેમને વ્યવસાયિક તરીકે સંપૂર્ણ સજ્જન અને સાચા પારસી તરીકે રજૂ કરાય છે. ડો. ઉદવાડિયા એક મહાન શિસ્તપ્રિય માણસ…