સાચી ખુશી અને આનંદમાં રહેવાનો ખરો અર્થ શું છે?

સાચી ખુશી અને આનંદમાં રહેવાનો ખરો અર્થ શું છે?

દૈનિક જીવનમાં એક સવાલ સાથે આપણો સામનો ઘણી વાર થાય છે – તમે કેમ છો? લગભગ દરેક વ્યક્તિ પોતાના પરિચિતને મળવા પર આ સવાલ કરે જ છે અને તેનો જવાબ પણ લગભગ એક મળે છે – મઝામાં છું, આનંદમાં છુ, સારો છુ, બધુ સારું છે વગેરે વગેરે. શું આ બધા જવાબોનો અર્થ એક સમાન જ…

નેક પારસીઓ તરફથી  નવસારીના નસેસલારોને નવું ઘર ભેટ

નેક પારસીઓ તરફથી નવસારીના નસેસલારોને નવું ઘર ભેટ

નવસારીમાં છેલ્લા 25 વર્ષથી નસેસલાર (ખાંધિયા) તરીકે ફરજ બજાવતા અસ્પી ફિરોઝ ઘડિયાલી ગયા વર્ષે તેમના ભાઈ સરોષ સાથે બેઘર થઈ ગયા હતા, જેઓ તેમની સાથે રહે છે અને જીવનનિર્વાહ માટે ફ્રિજ અને એર-કંડિશનરનું સમારકામ કરે છે – ઉંમર અને ઘસારાને કારણે જૂનું થયેલ માળખું વધુ સમય સુધી ટકી રહેવા અસમર્થ હતું અને તે તૂટી પડયું…

જ્ઞાન, શાણપણ અને શુદ્ધતા માટે આવાંને આહવાન કરવું

જ્ઞાન, શાણપણ અને શુદ્ધતા માટે આવાંને આહવાન કરવું

આવાં શબ્દ આપ અથવા આપો શબ્દ પરથી આવ્યો છે – દૈવી કોસ્મિક ફોર્સ જે સમગ્ર બ્રહ્માંડને શુદ્ધ કરે છે અને ટકાવી રાખે છે. અવેસ્તામાં, આ દિવ્યતાને અર્દવિસુરા અનાહિતા – શુદ્ધ અને નિષ્કલંક કહેવામાં આવે છે. આવાંને અંજલિ: આવાં નિયાશ અને આવાં યશ્તની નિયમિત પ્રાર્થના કરવાથી ભક્તને માત્ર શાણપણ જ નહીં, પરંતુ હકારાત્મક અભિગમ સાથે જીવનના…

Your Moonsign Janam Rashi This Week – 25 March – 01 April 2022
|

Your Moonsign Janam Rashi This Week –
25 March – 01 April 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઘરવાળા પાછળ ધારેલ કરતા વધુ ખર્ચ કરવો પડશે. ખર્ચ કર્યા પછી તમને કોઈપણ જાતનો અફસોસ નહીં થાય. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. ગામ પરગામ જવાથી મનને વધુ આનંદ મળશે. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કરી શકશો. દરરોજ…