અથોરનાન ફાઊન્ડેશન દ્વારા આયોજીત  21મો રેસીડેનશીયલ રીફ્રેશર પ્રોગ્રામ ફોર  ઓસ્તાઝ એન્ડ એરવદ અને 14મો રેસીડેનશીયલ  વર્કશોપ ફોર બહેદિનપાસબાન
|

અથોરનાન ફાઊન્ડેશન દ્વારા આયોજીત 21મો રેસીડેનશીયલ રીફ્રેશર પ્રોગ્રામ ફોર ઓસ્તાઝ એન્ડ એરવદ અને 14મો રેસીડેનશીયલ વર્કશોપ ફોર બહેદિનપાસબાન

તા. 17 એપ્રિલ રોજ અસ્પંદામર્દ માહ આદરના દિને સાંજે 05:30 ક. જશનની પવિત્ર ક્રીયા, કામાબાગ, અગિયારીના એરવદ સાહેબ ફરઝાદ રાવજી, એ. હોરમઝદ રાવજી અને એ. નોઝર તારાચંદ સાથે હમશરીકી કરી હતી. ત્યારબાદ સ્ટેજ પર બિરાજમાન અતિથિ વિશેષ કોમોડોર અસ્પી મારકર સાહેબ, ટ્રસ્ટી સાહેબ એ. યઝદી આઈબારા પંથકી કરાની અગીયારી, ટ્રસ્ટી ફરઝાદ રાવજી તથા એ. સાહેબ…