બહમન – ઉશ્તાની ચાવી

બહમન – ઉશ્તાની ચાવી

જરથોસ્તીઓ માટે, બહમન માહ એટલે જેમ હિન્દુઓનો શ્રાવણ માસ હોય છે તેે. શ્રાવણ દરમિયાન હિન્દુઓ માંસાહારી ભોજનને ટાળે છે, તેવી જ રીતે જરથોસ્તીઓ પણ બહમન મહિનો દરમિયાન કરે છે. જો કે, હિન્દુઓથી વિપરીત, જરથોસ્તી મહિના દરમિયાન ઉપવાસ કરતા નથી. રસપ્રદ વાત એ છે કે, ત્રણસો અને પાંત્રીસ દિવસના જરથોસ્તી કેલેન્ડરમાં, કુલ અથવા આંશિક ઉપવાસ માટે…