ઘરમાં મુક્તાદની ઉજવણી

ઘરમાં મુક્તાદની ઉજવણી

સમગ્ર વિશ્વમાં પારસીઓ તેમના ધાર્મિક કેલેન્ડર મુજબ વર્ષના છેલ્લા દસ દિવસને મુક્તાદ તરીકે ઉજવે છે. સામાન્ય રીતે મુક્તાદને મૃતકોને યાદ કરવાના દિવસો તરીકે જોવામાં આવે છે. આ દુનિયા અને આપણા ઘરોમાં આત્માઓ અને ફ્રવસીઓને આવકારવા, તેમને યાદ કરવા અને તેમને આતિથ્ય આપવા માટે મુક્તાદ એક આનંદદાયક પ્રસંગ છે. તેમને આપણો પ્રેમ અને કૃતજ્ઞતા બતાવવાનો આ…

ઘરમાં મુકતાદનું આગમન

ઘરમાં મુકતાદનું આગમન

સમગ્ર વિશ્ર્વના જરથોસ્તીઓ પારસી કેલેન્ડરના હિસાબે છેલ્લા દસ દિવસ ઉજવી રહ્યા છે. મુકતાદ એટલે મૃતકોને યાદ કરવાના દિવસ એમ નથી હોતું. મુકતાદ ખુશીનો પ્રસંગ છે અને આ સમયે પવિત્ર આત્માઓ અને ફ્રવશિષોનું આપણે આ દુનિયામાં અને આપણા ઘરોમાં સ્વાગત કરીએ છીએ. તેમને યાદ કરી તેમનો સત્કાર કરીએ છે. તેમણે કરેલી અદ્રશ્ય મદદ માટે તેમને આપણો…