જીયો પારસી દ્વારા સમુદાયમાં 233 નવા પારસી બાળકોનું આગમન

જીયો પારસી દ્વારા સમુદાયમાં 233 નવા પારસી બાળકોનું આગમન

6ઠ્ઠી ફેબ્રુઆરી, 2020ના રોજ, કેન્દ્રના લઘુમતી બાબતોના મંત્રી, મુખ્તાર અબ્બાસ નકવીએ, ‘જીયો પારસી’ યોજના અંતર્ગત, ભારતના પારસી યુગલોમાં જન્મેલા 233 બાળકો વિશે, લોકસભાને માહિતી આપી હતી, જેનો હેતુ પારસી સમુદાયમાં ઘટતી સંખ્યાને પકડવાના પગલાઓને અમલમાં મૂકવાનો હતો. નકવીના જણાવ્યા અનુસાર, આ યોજના પર અત્યાર સુધીમાં 14 કરોડનો ખર્ચ થયો છે. ટીએમસીની માલા રોયના એક પ્રશ્ર્નના…