દિન્યાર કોન્ટ્રાકટરને (2019)પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા

દિન્યાર કોન્ટ્રાકટરને (2019)પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા

ભારત સરકાર દ્વારા વર્ષ 2019 માટે આપણા સમુદાયના સુપ્રસિદ્ધ થિયેટર વ્યક્તિત્વ ધરાવતા અને બોલીવુડ અભિનેતા, પારસી થિયેટરના આયકન દિન્યાર કોન્ટ્રાકટરને દેશના ઉચ્ચ સન્માન પૈકી એક, પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પારસી અને ગુજરાતી થિયેટરમાં તેમના વ્યાપક યોગદાનને માન્યતા આપવા માટે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આ ગૌરવંતા પ્રસંગે પારસી ટાઇમ્સ…