Gleaming New Façade For Soonawalla Agiary

  • સુનાવાલા અગિયારીનું નવીનીકરણ

    15મી ફેબ્રુઆરી, 2020ને દિને માહિમની શેઠ એદલજી રૂસ્તમજી સુનાવાલા અગિયારી, ઇતિહાસમાં એક સીમા ચિહ્નરૂપ બન્યું. લગભગ પચાસ વર્ષ પછી, અગિયારીના મુખ્ય જોડાણવાળી ઇમારતોના વિસ્તૃત નવીનીકરણ હાથ ધરવામાં આવ્યા. જેમાં હવે સુસંસ્કૃત આંતરિક અને ભવ્ય બાહ્ય છે – શાપુરજી પાલનજી અને કંપનીના અધ્યક્ષ અને ડિરેક્ટર્સના મહાન યોગદાન બદલ આભાર. અગિયારી રચનાત્મક રીતે મજબૂત અને સૌંદર્યલક્ષી રીતે…