ફોર્ચ્યુનના 50 મહાન વિશ્ર્વ લીડરોમાંથી આદર પુનાવાલાનું સ્થાન10માં નંબરે

ફોર્ચ્યુનના 50 મહાન વિશ્ર્વ લીડરોમાંથી આદર પુનાવાલાનું સ્થાન10માં નંબરે

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા (એસઆઈઆઈ) ના સીઈઓ અને જાણીતા સમુદાય આયકન – આદર પુનાવાલા, પ્રતિષ્ઠિત ફોર્ચ્યુનની યાદી વિશ્ર્વના 50 મહાન લીડરોની યાદીમાં ટોપ ટેન ટ્રાયબ્લેઝર્સમાંના એક તરીકે દર્શાવવામાં આવ્યા છે. ન્યુઝિલેન્ડના વડા પ્રધાન – જેકીન્દા આરદેન, જ્યારે આ યાદીમાં ટોચ પર છે, ત્યારે આદર પુનાવાલા એકમાત્ર ભારતીય હતા, જેણે આ યાદીમાં ટોપ 10માં પ્રવેશ મેળવ્યો હતો,…

ઝેડએસી જીતના જાનની ઉજવણી કરશે

ઝેડએસી જીતના જાનની ઉજવણી કરશે

સૌથી હિંમતવાન બહેરામ યઝદ બોલે છે (સહાય માંગનાર પાસે) હું હિંમતમાં સૌથી વધારે હિંમતવાન છું, હું વિજય મેળવનારમાં સૌથી મોટો વિજયી છું, નફામાં હું સૌથી મોટો નફાકારક છું, આરોગ્યમાં હું સૌથી વધારે આરોગ્ય આપનાર છું હું -બેહરામ યશ્ત પેરા 3 1 જૂન, 2021 ના રોજ કોરોના વાયરસ ઉપર ફત્તેહ મેળવવા આપણા સમુદાય અને તમામ માનવતાને…

દસ્તુરજી જમશેદ સોહરાબ કુકાદારૂના જીવનમાંથી શીખવાના પાઠ

દસ્તુરજી જમશેદ સોહરાબ કુકાદારૂના જીવનમાંથી શીખવાના પાઠ

26 મી મે, 2021 એ સંત જરથોસ્તી ધર્મગુરૂ, ઉપચારક, જ્યોતિષવિદ્યા અને કીમિયાગર – દસ્તુરજી જમશેદ સોહરાબ કુકાદારૂની 190મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. તેમનો જન્મ 26મી મે, 1831ના રોજ સુરતમાં થયો હતો (માહ આવા, રોજ જમ્યાદ) અને શહેનશાહી યઝદેઝરદી કેલેન્ડરના 5મી સપ્ટેમ્બર, 1900 (માહ ફરવરદીન રોજ બેહરામ) ના દિને અવસાન થયું હતું. બે સદીઓની પછી પણ…

ચોકલેટ રોલ

ચોકલેટ રોલ

સામગ્રી: 1 ટેબલ સ્પૂન કોકો પાવડર, 3 ટેબલ સ્પૂન ચોકલેટ પાવડર, 3 ટેબલ સ્પૂન મલાઈ, 4 ટેબલ સ્પૂન મિલ્ક, 2 ટેબલ સ્પૂન ઘી, 2 ટેબલ સ્પૂન આઈસીંગ સુગર, મેરી ગોલ્ડ બિસ્કીટનો ભૂકો. પુરણ માટે: કોપરાનું છીણ, 2 ટેબલ સ્પૂન મલાઈ, 4 ટેબલ સ્પૂન અખરોટનો ભુક્કો રીત: સૌ પ્રથમ કોકો પાવડર, ચોકલેટ પાવડર, મલાઈ, બિસ્કીટનો ભુક્કો,…

કોરોનાનો નહિ પણ માણસાઈનો ટેસ્ટ જરૂર કરાવી લેજો

કોરોનાનો નહિ પણ માણસાઈનો ટેસ્ટ જરૂર કરાવી લેજો

અચાનક સવારે સ્વીટુની સ્કૂલેથી ફોન આવ્યો. સ્કૂલની ફી લોકડાઉનને કારણે 25% માફ કરવામાં આવે છે. બાકી નીકળતી રકમ તાત્કાલિક ભરી દેવા વિનંતી. વાર્ષિક ફી 50,000/- રૂપિયાના 25% લેખે 12,500/- રૂપિયા ઝડપથી ગણતરી લગાવી. હું સવારે શાંતિથી બાલ્કનીમાં બેઠો હતો. ત્યાં સ્વીટુ એ બુમ મારી પપ્પા નાસ્તો તૈયાર થઈ ગયો છે. હું ઊભો થઈ ડાઈનિંગ ટેબલ…

સમુદાયમાં કોવિડથી થયેલા મરણ

સમુદાયમાં કોવિડથી થયેલા મરણ

ભારતમાં કોરોનાવાયરસ રોગચાળો (માર્ચ 2020)થી શરૂઆત થયા પછી ઓછામાં ઓછા સમુદાયના 178 સભ્યોનું નિધન થયું છે. ભારતના 11 મોટા સ્થળોએ નોંધપાત્ર પારસી વસ્તી અસ્તિત્વમાં છે, ત્યાંથી પારસીયાનાએ મૃત્યુના આંકડા સંકલિત કર્યા છે. બોમ્બેમાં 105 મૃત્યુ નોંધાયા છે, જે વરલી પ્રેયર હોલથી મેળવવામાં આવ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં કોવિડ -19 પીડિતોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા….

કરાચીના નામાંકિત ગાયનેક – ડો. ફરીદૂન શેઠનાનું નિધન

કરાચીના નામાંકિત ગાયનેક – ડો. ફરીદૂન શેઠનાનું નિધન

કરાચી સ્થિત જાણીતા ગાયનેક – ડો. ફરીદૂન શેઠનાનું ટૂંક માંદગી બાદ 8મી મે, 2021ના રોજ અવસાન થયું છે. ડોકટર શેઠનાના કુટુંબમાં તેમની ધણીયાણી તથા તેમના ત્રણ પુત્રો છે. તેમના અંતિમ સંસ્કાર પ્રાર્થનાના બીજા દિવસે કરાચીના બાથ આઇલેન્ડ ખાતે, પરિવાર મુજબ કરવામાં આવ્યા હતા. તેઓએ એક નિવેદનમાં કહ્યું, પ્રવર્તમાન કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને, વ્યવસ્થા ફક્ત પરિવાર…

બેહરામ યઝદ – આપણા તારણહાર  જે દ્રુજનો નાશ કરે છે અને વિશ્વાસુને સુખ આપે છે

બેહરામ યઝદ – આપણા તારણહાર જે દ્રુજનો નાશ કરે છે અને વિશ્વાસુને સુખ આપે છે

બેહરામ યઝદ એ એન્જલ છે જે પાક અહુરા મઝદા દ્વારા બનાવવામાં આવ્યા છે, જે વિશ્ર્વાસુ જરથોસ્તી અનુયાયીઓનું રક્ષણ કરે છે, જેઓ આપણા ભવ્ય માઝદયસ્ની જરથુસ્તી ધર્મની સૂચના અનુસાર જીવન જીવે છે. બેહરામ યઝદ એવા લોકોને આશીર્વાદ આપે છે જેઓ નિત્ય અનંત ખુશીઓ સાથે જીવન જીવે છે અને તેઓના પડકારથી બધા દુ:ખ દૂર થાય છે. બેહરામ…

આપણી પ્રાર્થનાની શક્તિ

આપણી પ્રાર્થનાની શક્તિ

જીવનના રહસ્ય અંતર્ગત તે અદ્રશ્ય શક્તિ પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ માણસની આરાધનાથી જન્મે છે. દરેક ધર્મ આરાધના અથવા ઉપાસનાના સાધન તરીકે અથવા નમ્રતા અને શરણાગતિને પ્રોત્સાહિત કરવા માટેના પોતાના વ્યવહાર સૂચવે છે, પરિણામે આંતરિક વિકાસ માટે જરૂરી આધ્યાત્મિક શુદ્ધિકરણ થાય છે. પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ એક ધર્મને એક એવું માધ્યમ પ્રદાન કરે છે કે જેના…

વાપીઝનો ઓક્સિજન પ્રોજેકટ – દરેક બાગને 1 ઓક્સિજન ઘટક પ્રદાન કરવાનું લક્ષ્ય –

વાપીઝનો ઓક્સિજન પ્રોજેકટ – દરેક બાગને 1 ઓક્સિજન ઘટક પ્રદાન કરવાનું લક્ષ્ય –

દરરોજ સાંભળવામાં આવતા સૌથી વધુ હૃદયસ્પર્શી સમાચાર, આ રોગચાળાના સંબંધમાં, તાત્કાલિક જરૂર પડે ત્યારે, હોસ્પિટલના પલંગ અને ઓક્સિજનની ઉપલબ્ધતાના અભાવને લીધે, ઘણા લોકો મરી રહ્યા છે. સરકાર આ તાકીદની જરૂરિયાતને પહોંચી વળવા માટે પ્રયત્નશીલ પ્રયાસ કરી રહી છે, પરંતુ હાલની પરિસ્થિતિના લીધે આપણા તરફથી પણ તાત્કાલિક પગલા ભરવા જરૂરી છે. વાપીઝ મુંબઇ શહેરમાં દરેકે દરેક…

પારસી સમુદ સેવા ખર્ચ, રોગચાળો અને બાકી રિફંડ! ‘એક ટ્રસ્ટ – બધા લાભાર્થીઓ માટે એક નિયમ’ લાગુ કરવાની જરૂર છે

પારસી સમુદ સેવા ખર્ચ, રોગચાળો અને બાકી રિફંડ! ‘એક ટ્રસ્ટ – બધા લાભાર્થીઓ માટે એક નિયમ’ લાગુ કરવાની જરૂર છે

છેલ્લા કેટલાક મહિનાઓથી, હું બી.પી.પી. દ્વારા છેતરપિંડી કરૂં છું અને મારૂં વર્તન અન્યાય પૂર્ણ છે તેવા મેલ અને કોલ્સોની સંખ્યા વધી રહી છે. આ વણઉકેલાયેલા રૂ. 750/- સર્વિસ ચાર્જિસના ઇશ્યૂમાં વધારો, સમુદાયના સભ્યો, જેમણે 43 મહિના માટે વધેલી રકમ સર્વિસ ચાર્જની ચુકવણી કરી હતી, હવે જેણે ચૂકવણી કરી નથી, જેણે ચૂકવ્યું છે તે ધ્યાનમાં રાખીને,…