હસો મારી સાથે

હસો મારી સાથે

લાલુ: દીવાળીના રોકટથી શું શીખ મળે છે? પપ્પુ: એજ કે ઉંચાઈ સુધી પહોંચવા બોટલનો સહારો લેવોજ પડે છે. *** ઓછામાં ઓછા શબ્દોમાં, સુખ, શાંતી અને ખુશીનું વર્ણન કરવાની હરિફાઇ હતી. લોકો વિચારતા રહ્યા અને મેં લખ્યુ: સુતેલી પત્નિ નિર્ણાયક આંખોમાં આંસુઓ સાથે સ્ટેજ પર જ મને ભેંટી પડયા અને શાલ ઓઢાડી ઈનામ આપ્યું. *** દિકરો…

દિવાળીની બક્ષિસ

દિવાળીની બક્ષિસ

બેલા બેન બોલ્યા”ઈરા, અગાધ, બેટા દિવાળી આવી રહી છે. કોરોનામાં ક્યાંય જશું નહિ પણ ગામડે જતાં રહેશું, છતાં આપણે ઘર તો સાફ કરવું જ રહ્યું.કાલ થી શરૂ કરીશું. ‘છોકરાં ઓ મમ્મીની વાત માની ગયાં. ચાર પાંચ દીવસમાં આખું ઘર સૌએ સાથે મળીને સાફ કરી નાખ્યું. આજે દિવાળી હતી. બેલાબેન એમના પતિ દિગંત ભાઈ ને કહેતાં…

ઉદવાડા ખાતે નવીનીકરણ કરેલા ઝોરાસ્ટ્રિયન ઇન્સ્ટ્રક્શન સેન્ટરની મુલાકાત અવશ્ય લેજો

ઉદવાડા ખાતે નવીનીકરણ કરેલા ઝોરાસ્ટ્રિયન ઇન્સ્ટ્રક્શન સેન્ટરની મુલાકાત અવશ્ય લેજો

ઉનાળાની રજાઓ દરમિયાન જે કુટુંબો ચાલુ રોગચાળાને લીધે ઉદવાડાની મુલાકાત લઇ શક્યા ન હતા, આપણા પાક ઇરાનશાહને શ્રદ્ધાંજલિ આપવા માટે જઈ નહીં શકયા હતા આ સારા સમય પછી તેમને આ દિવ્ય આશીર્વાદ લેવાની તક મળે છે! વળી, જે લોકો દિવાળી વેકેશન દરમિયાન થોડા દિવસો ગાળવાનો અને આપણી ઉદવાડા હોટલોની મહેમાનગતિ માણવાનો ઇરાદો રાખે છે, પરંતુ…

જીમી મિસ્ત્રીને કોવિડ રાહત કાર્ય માટે રાજ્યપાલ દ્વારા સન્માનિત કરાયા

જીમી મિસ્ત્રીને કોવિડ રાહત કાર્ય માટે રાજ્યપાલ દ્વારા સન્માનિત કરાયા

ટેલબ્લેઝીંગ ઉદ્યોગસાહસિક અને ડેલા એડવેન્ચર અને રિસોટર્સના સ્થાપક, જીમી મીસ્ત્રીને કરોના લડવૈયા તરીકે મહારાષ્ટ્રના ગવર્નર – શ્રી ભગતસિંહ કોશ્યારી દ્વારા રાજ ભવન ખાતે યોજાયેલા એક સમારોહમાં, ભામલા ફાઉન્ડેશન દ્વારા, અસીફ ભામલા ભામલા ફાઉન્ડેશનના પ્રેસીડન્ટ અને અને ઉદેપુરના પ્રિન્સ લક્ષ્યરાજસિંહ મેવાડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. મીસ્ત્રીને લોનાવાલામાં ટીમ ડેલા દ્વારા બતાવવામાં આવેલા સમર્પણ અને સમર્થન…

મોબેદો અને આગના જોખમો સમસ્યાઓ, સૂચનો, ઉકેલો અને ક્રિયા Teams: WZO Trusts & Empowering Mobeds

મોબેદો અને આગના જોખમો સમસ્યાઓ, સૂચનો, ઉકેલો અને ક્રિયા Teams: WZO Trusts & Empowering Mobeds

કારણ :- હમણાંની તાજેતરની ઘટનામાં એક યુવાન મોબેદ જ્યારે બોયની ક્રિયા કરી રહ્યા હતા ત્યારે તેમના જામા ઉપર આતશ પાદશાહ સાહેબના અંગારા પડવાથી મોબેદ સાહેબોના હિતમાં સલામતીના ધોરણોની સમીક્ષા કરવાનું જરૂરી બન્યું છે. બેક્ગ્રાઉન્ડ :- પ્રાચીનકાળથી જરથોસ્તીઓ અગ્નિની પૂજા કરતા આવેલ છે અને મોબેદ સાહેબોની પેઢી દર પેઢી અગિયારી અને આતશ બહેરામમાં અગ્નિની પૂજા કરવાનું…

હોમી ભાભાની 111મી જન્મજયંતિ

હોમી ભાભાની 111મી જન્મજયંતિ

30મી ઓકટોબર આપણા મહાન ભારતીય વૈજ્ઞાનિક – હોમી ભાભાની 111મી જન્મ જયંતિ છે. જેમને ધ ફાધર ઓફ ઈન્ડિયાસ ન્યુકલીયર પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (ટીઆઈઆરઆર) અને ભાભા અણુ સંશોધન કેન્દ્ર (બીએઆરસી)ના સ્થાપક નિયામક હતા. હોમી ભાભાને 1942માં એડમ્સ પ્રાઇઝ, 1954માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને તેઓ રોયલ સોસાયટીના ફેલો…

એરવદ જેહાન તુરેલની જલદી રીકવરી માટે સમુદાયની પ્રાર્થના

એરવદ જેહાન તુરેલની જલદી રીકવરી માટે સમુદાયની પ્રાર્થના

24મી ઓકટોબર, 2020 ના રોજ, આપણા સમુદાયના 16 વર્ષના એરવદ જેહાન જે બોમ્બેના દાદર બોર્ડિંગ મદ્રેસાના વિદ્યાર્થી છે. સુરતના પાક ગોટી આદરીયાનમાં માચી અર્પણ કરતી વખતે તેમને એક ગંભીર અકસ્માત થયો હતો. જ્યાં તેમના પરીવારની સાત પેઢીઓ સેવા આપી ચૂકી છે. હાલમાં જેહાન દસમાં ધોરણમાં ભણે છે. આ બનાવ ત્યારે બન્યો ત્યારે એરવદ જેહાન રપીથવન…

ઢસરડા ઓછા કરો અને વિચારો વધારે

ઢસરડા ઓછા કરો અને વિચારો વધારે

એક ગાડીમાં ડિઝલ ખુટી ગયું એટલે ત્રણ કી.મી. ધક્કા મારી મારીને બધાં પેટ્રોલ પંપ પહોંચ્યાં, દાદાએ કહ્યું સાંભળ, ટાંકી ફુલ કરાવી લેજે અને ડેકીમાં એક કેન પડ્યો હશે એ પણ ભરાવી જ લેજે. પૌત્રએ કહ્યું, પણ એ કેન તો ફુલ ભરેલો છે. દાદાજી બોલ્યા તો ધક્કા કેમ મરાવ્યા? એને વાપરી નંખાય ને. પૌત્ર કહે પણ…

દીવાલીના દિવસો મા સાફ સફાઈ ચાલુ હોઇ ત્યારે રાત્રે જમતી વખતે

દીવાલીના દિવસો મા સાફ સફાઈ ચાલુ હોઇ ત્યારે રાત્રે જમતી વખતે

પતિ: આ પરોઠા છે કે શું છે ? પત્ની: આજે રસોડું સાફ કર્યુ તો ઘઉં ના લોટ સાથે વધેલો બાજરી, ચોખા, જુવાર, ચણા નો લોટ મિક્ષ કર્યો છે, મીસી રોટી સમજ્યા? પતિ: આ શાક શેનુ છે ? પત્ની: આજે ફ્રીજ સાફ કર્યુઁ, શાક રાખવાના ખાનામા તળિયા મા 2/4 રિંગણા, 4/5 ભીંડા 2/3 ટિન્ડોલા, કોબી, ફ્લાવર,…

ઉધાર!

ઉધાર!

એક શેઠજી ખૂબ દયાળુ હતા. ધર્મમાં માનવાવાળા. ઉધાર માંગવા આવેલા કોઈ પણ વ્યક્તિને તેઓએ ના પાડી ન હતી. શેઠજી મુનીમ ને બોલાવતા અને ઉધાર માંગતી વ્યક્તિ ને પૂછતી કે ‘ભાઈ! તમે ઉધાર ક્યારે પાછુ આપશો? આ જન્મમાં કે આવતા જન્મમાં જેઓ પ્રામાણિક હતા તેઓ કહેતા ‘શેઠજી! અમે આ જન્મમાં તમારૂ ઉધાર ચુકવીશું.’ અને કેટલાક લોકો…

ખુરશેદ યઝદ અને અહરીમનની વિલ

ખુરશેદ યઝદ અને અહરીમનની વિલ

લખાણના આ વિશિષ્ટ ભાગમાં, દિનબાઈએ અહરીમને આપેલા હુકમો પર ભાર મૂક્યો છે. આ સ્પષ્ટ રીતે સમજાવે છે કે અહરીમનને જીતવા અને તેને આપણા અસ્તિત્વના ક્ષેત્રમાંથી નાબૂદ કરવા માટે પાક દાદાર અહુરા મઝદા દ્વારા એક ભારે કાર્ય કરવામાં આવ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે અહરીમન દ્વારા આપવામાં આવેલ દરેક આદેશ, આજે આપણા ગ્રહને અસર કરી…