જીમી એન્જિનિયરે હબીબ જાલીબ પીસ પુરસ્કાર મેળવ્યો

જીમી એન્જિનિયરે હબીબ જાલીબ પીસ પુરસ્કાર મેળવ્યો

2જી મે, 2019ના રોજ પાકિસ્તાન સ્થિત જાણીતા ચિત્રકાર, જીમી એન્જિનિયરનેે કરાંચીની આર્ટસ કાઉન્સિલમાં 13મા હબીબ જાલિબ પીસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જીમી એન્જિનિયરે એવોર્ડ કમિટિનો પુરસ્કાર બદ્દલ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જાલિબ લોકોના ખૂબ પ્રિય કવિ હતા, જેમણે લોકોના અધિકારો માટે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. મુખ્ય મહેમાન – ન્યાયમૂર્તિ રશીદ…

ઝુબિન સંજાણા અને શેરિયાર ઈરાનીએમાઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યુ

ઝુબિન સંજાણા અને શેરિયાર ઈરાનીએમાઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યુ

મુંબઈના પારસી સાલસેટ કોલોનીના શેરિયાર ઈરાની અને ઝુબિન સંજાણાએ 22મી એપ્રિલ, 2019ને દિને માઉન્ટ એવરેસ્ટની સખત ચઢાણની સફર પૂરી કરી હતી. તેઓએ 15મી એપ્રિલ, 2019ને દિને સુરખેથી પાખડીંગ પહોંચવા તેમના સફરની શરૂઆત કરી હતી. 22મીએ 5,364 મીટરની ઊંચાઇએ અથવા 17,598 ફીટ એએસએલ (સમુદ્ર સ્તરથી ઉપર) પર એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચ્યા હતા. 52 વરસના શેરિયાર અને…

ઝાય બોરડી પારસી અંજુમન અગિયારી આદરિયાન સાહેબની 103મી શુભ સાલગ્રેહ

ઝાય બોરડી પારસી અંજુમન અગિયારી આદરિયાન સાહેબની 103મી શુભ સાલગ્રેહ

આદર મહિનોને બહેરામ રોજના શુભ દિને ઘોલવડ, દહાણુ અને ઝાય બોરડીના જરથોસ્તીઓએ ઝાય બોરડી પારસી અંજુમન અગિયારી આદરિયાન સાહેબની 103મી શુભ સાલગ્રેહની ઉજવણી કરી હતી. કાર્યક્રમની શરૂઆત ખુશાલીના જશન સાથે સવારે સ્ટે.ટા. 10.20 કલાકે કરવામાં આવી હતી. પંથકી એરવદ હોમી સેનાના માર્ગદર્શન હેઠળ ચાર એરવદોએ જશનની પવિત્ર ક્રિયા કરી હતી. જરથોસ્તીઓ હોલમાં તથા અગિયારીના ગેટ…

બુક લોન્ચ: ‘ધ કલેકટેડ સ્કોલરલી રાઈટીંગ્સ ઓફદસ્તુર ફિરોઝ એમ. કોટવાલ વોલ્યુમ.1એડીટેડ બાય ફિરોઝા પંથકી મિસ્ત્રી અને કેશ્મીરા વાચ્છા બંગાલી

બુક લોન્ચ: ‘ધ કલેકટેડ સ્કોલરલી રાઈટીંગ્સ ઓફદસ્તુર ફિરોઝ એમ. કોટવાલ વોલ્યુમ.1એડીટેડ બાય ફિરોઝા પંથકી મિસ્ત્રી અને કેશ્મીરા વાચ્છા બંગાલી

દસ વર્ષ પહેલાં, દિલ્હી પારસી અંજુમનની ગોલ્ડન જ્યુબિલી વખતે, ભારત અને વિદેશના ધર્મગુરૂઓ અને વિદ્વાનો દ્વારા હાજરી આપતા કોન્ફરન્સમાં, દરેકે વડા દસ્તુરજી ફિરોઝ કોટવાલના સંશોધનને ઝોરાસ્ટ્રિયનીઝમના તેમના અભ્યાસમાં કોઈ મુદ્દે આકર્ષયા હતા. જો કે, જ્યારે મેં તેમને પૂછ્યું કે તેમની કઈ પુસ્તકો તેમના માર્ગદર્શિકા માટે સંદર્ભિત છે, ત્યારે તેમણે મને સ્પષ્ટપણે કહ્યું કે તેમની પાસે…

વાત્સલ્યની મૂર્તિ એટલે માં!!

વાત્સલ્યની મૂર્તિ એટલે માં!!

ઈશ્ર્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે! અનન્વય અલંકારમાં કહીએ તો વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ. એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી! બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે? બાળક ઉદરમાં…

જીન પાછો તે વાસણમાં ભરાયો

જીન પાછો તે વાસણમાં ભરાયો

કહેવત છે કે ‘ગરજ આપણને કાંઈ પણ યુક્તિ શોધી કાઢવાના કાંટા ભોકે છે.’ તેમ આ માછીએ મોતના પંજામાંથી છટકવાની કાંઈ યુક્તિ શોધવાની મહેનત લીધી. તે માછીએ કહ્યું કે ‘ઓ અબલીશ જ્યારે મને મરવા વિના છુટક નથી ત્યારે ખોદાની મરજીને હું શરણ થાઉં છું હું પણ હું કયા પ્રકારે મોતને આધીન થાવું? કેવી રીતે મરવું પસંદ…

અમદાવાદના સુનામાઈ અને ફિરોઝ દાવર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શેરીનું જમણ

અમદાવાદના સુનામાઈ અને ફિરોઝ દાવર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શેરીનું જમણ

પારસી સેનેટોરિયમના ગ્રાઉન્ડમાં તા 28મી એપ્રિલ 2019ના દિને અમદાવાદના સુનામાઈ અને ફિરોઝ દાવર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શેરીનું જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. એપીપી (અમદાવાદ પારસી પંચાયત) ના ભૂતપૂર્વ ટ્રસ્ટી, પ્રોફેસર આરમઈતી ફિરોઝ દાવર દ્વારા 2017માં સ્થપાયેલા, તેમના માતા-પિતા, સુનામાઈ અને વિદ્વાન પ્રોફેસર ફિરોઝ દાવરની યાદમાં સ્થાપવામાં આવેલું ટ્રસ્ટ, પારસી અને કોસ્મોપોલિટન પરિવારોની જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક…

નારગોલ પુંજિયાજી અગિયારીએ69મી સાલગ્રેહની ઉજવણી કરી

નારગોલ પુંજિયાજી અગિયારીએ69મી સાલગ્રેહની ઉજવણી કરી

19 એપ્રિલ, 2019ના રોજ નારગોલ પુંજિયાજી અગિયારીએ તેની 69મી વર્ષગાંઠ ઉજવી હતી, જેમાં જશનની ક્રિયા 10 વાગ્યે ચાર ધર્મગુરૂઓએ કરી હતી. અંજુમનના ટ્રસ્ટીઓ તથા પ્રેસિડન્ટ સાથે ચારસોથી વધુ હમદીનોએ સાલગ્રેહમાં હાજરી આપી હતી. ત્યારબાદ હમદીનોએ ગંભાર (મુંબઈથી ડાયેના કેટર દ્વારા બનાવાયેલા), સ્થળ, જે નારગોલના ધન અને નોશીર કાવસ ગોવાડિયા દ્વારા પ્રદાન કરવામાં આવ્યું હતું જે…

સોરાબનું સપનું!

સોરાબનું સપનું!

જૂના જમાનાની વાત છે તે દિવસે શનિવાર હતો. બે વાગ્યે જ નિશાળ છૂટવાની હતી. છતાં પણ નવસારીમાં રહેતા સોરાબને નિશાળે જવાનું મન નહોતું. તેનાં અનેક કારણ હતાં. એક તો તે દિવસ ભૂગોળની પરીક્ષા હતી અને બીજું ત્યાના મોદી કુટુંબમાં આજે આતશબાજી હતી. ત્યાં સવારથી જ દોડધામ હતી. સોરાબનું મન હતું કે ત્યાં જ તમાશો જોવામાં…

તને કયાં પ્રકારનું મોત ભાવે છે?

તને કયાં પ્રકારનું મોત ભાવે છે?

બીજી સદીમાં એજ પ્રમાણે મેં સોગંદ લીધા કે તે સદી વિત્યા આગમચ જે શખસ મને છોડવશે તેને આખી જગતનો ખજાનો હું લાવી આપીશ. તો પણ મને કશી મદદ મળી નહીં. ત્રીજી સદીમાં મેં માનતા લીધી કે હરેક શખસ જે તે સદીની આખેરી અગાઉ મારો છુટકારો કરશે તેને હું તરત મારી નાખીશ અને તેને મારી નાખવાની…

ઝોરાસ્ટ્રિયન ચેરીટી ફંડસ  ઓફ હોંગકોંગ કેન્ટોન અને મકાવ અને ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ દ્વારા નવસારી આતશ બહેરામની પવિત્રતા અને પ્રાઈવસીની જાળવણી માટે અભૂતપૂર્વ પ્રયાસઆપણું નવસારીનું આતશ બહેરામ બધા આતશ બહેરામોમાં સૌથી મહત્વનું અને આધ્યાત્મિક પાવરહાઉસ છે કે જે કોમની જાળવણી અને પાલન પોષણ કરી ટકાવી રાખે છે.

ઝોરાસ્ટ્રિયન ચેરીટી ફંડસ  ઓફ હોંગકોંગ કેન્ટોન અને મકાવ અને ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ દ્વારા નવસારી આતશ બહેરામની પવિત્રતા અને પ્રાઈવસીની જાળવણી માટે અભૂતપૂર્વ પ્રયાસઆપણું નવસારીનું આતશ બહેરામ બધા આતશ બહેરામોમાં સૌથી મહત્વનું અને આધ્યાત્મિક પાવરહાઉસ છે કે જે કોમની જાળવણી અને પાલન પોષણ કરી ટકાવી રાખે છે.

સંજાણમાં દસમી સદીમાં પવિત્ર ઈરાનશાહ આતશ બહેરામ સાહેબને પથરાવવામાં આવ્યા બાદ 800 વર્ષના સમયગાળા પછી નવસારીનું પવિત્ર આતશ બહેરામ સ્થાપવામાં આવ્યું હતું. જ્યારે આ આતશબહેરામ સ્થાપવામાં આવ્યું હતું તે સમયે આતશ બહેરામ સ્થાપવા અંગેના કોઈ દસ્તાવેજો ઉપલ્બ્ધ ન હતા, પરંતુ તે વખતના નવસારીના પ્રબુધ્ધ દસ્તુરજીઓએ શાસ્ત્રોકત લખાણો પરથી અમુક યોજનાઓ ઘડી કાઢી હતી અને ભારતનું…