ક્રિસમસ ટ્રીનો ઈતિહાસ

ક્રિસમસ ટ્રીનો ઈતિહાસ

25 ડિસેમ્બર દુનિયાભરમાં ક્રિસમસ મનાવવામાં આવે છે. આ દિવસે લોકો ઘરની સજાવટ કરે છે અને ક્રિસમસ ટ્રી ઘરે લાવે છે. શું તમે જાણો છો કે ક્રિસમસ ટ્રીની પરંપરા ક્યાંથી શરૂ થઈ? ખ્રિસ્તી ધર્મ પહેલાનો ઈતિહાસ: ખ્રિસ્તી ધર્મ અસ્તિત્વમાં આવતાં પહેલા ઘણા સમયથી એવરગ્રીન એટલે કે આખું વર્ષ લીલા રહેતાં વૃક્ષો અને છોડનું લોકોના જીવનમાં ઘણું…

શુક્રાનાની પ્રચંડ શક્તિ

શુક્રાનાની પ્રચંડ શક્તિ

શુક્રાના અથવા કૃતજ્ઞતા એટલે આભાર અને કૃતજ્ઞતાની માંગ છે કે આપણે પોતાની જાતમાં, બીજામાં, દુનિયામાં અને જીવનમાં સારા પર ધ્યાન કેન્દ્રિત કરીએ. અધિકૃત સંબંધો અને સારા સંબંધો ફક્ત કૃતજ્ઞતાને કારણે રચાય છે અને પોષાય છે. આપણે કંઈ પણ લીધા વિના આભાર માનીયે છીએ. આપણે સકારાત્મક માનસિક-વળાંક લઈએ, ત્યારે આપણે દરરોજ સવારે ઉઠીને (કોઈની મદદ વગર)…

પાયોનિયર ડાન્સ માસ્ટ્રો – આસ્તાદ દેબુનું અવસાન

પાયોનિયર ડાન્સ માસ્ટ્રો – આસ્તાદ દેબુનું અવસાન

પદ્મશ્રી પ્રાપ્તકર્તા, આસ્તાદ દેબુ, ભારતમાં આધુનિક નૃત્યના પ્રણેતા તરીકે માનવામાં આવતા, 10મી ડિસેમ્બર, 2020 ના રોજ 73વર્ષની વયે અવસાન પામ્યા. નવેમ્બરમાં તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેઓની પાછળ તેમની બહેનો – કમલ દેબુ અને ગુલશન દેબુ છે. રોગચાળાના બંધનને કારણે માત્ર એક જ પરિવારના સભ્યો હાજર રહેવા સાથે વરલી ખાતે એક ખાનગી અંતિમ સંસ્કાર…

આદર પુનાવાલાએ ‘એશિયન્સ ઓફ ધ યર’માં સ્થાન મેળવ્યું

આદર પુનાવાલાએ ‘એશિયન્સ ઓફ ધ યર’માં સ્થાન મેળવ્યું

વિશ્ર્વના સૌથી મોટા રસી ઉત્પાદક – સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) ના સીઇઓ આદર પુનાવાલાને તાજેતરમાં સિંગાપોરના અગ્રણી દૈનિક ધ સ્ટ્રેટસ ટાઇમ્સ દ્વારા એશિયન ઓફ ધ યર તરીકે ઓળખવામાં આવતા છ લોકોમાંના એક તરીકે નામ આપવામાં આવ્યું. આ પ્રતિષ્ઠિત માન્યતાના અન્ય પાંચ પ્રાપ્તકર્તાઓમાં ડો. રીઉચી મોરીશીતા (જાપાન), પ્રોફેસર ઉઇ એન્ગ ઇઓંગ (સિંગાપોર); ફાર્માકોના સ્થાપક અને…

બીપીપી અનલોક 1

બીપીપી અનલોક 1

મુંબઈ હવે મહિનાઓથી અનલોકની સ્થિતિમાં હોવાથી અને રોજિંદા જીવનમાં સામાન્ય રીતે રોગચાળાથી બચાવવાની ફરજિયાત કલમો હોવા છતાં, સમુદાયના સભ્યો અવિરત રીતે બી.પી.પી. ટ્રસ્ટીઓ સાથે બેઠક માટે અસંખ્ય મુદ્દાઓને ઉકેલવાની રાહ જોઈ રહ્યા છે, જે મહિનાઓ સુધી રોકી રાખવામાં આવી હતી, જ્યારે શહેર લોકડાઉન હેઠળ હતું. જોકે, બીપીપી બોર્ડ દ્વારા કોઈ શારીરિક બેઠક થઈ નથી, અનલોક…

માહ બોખ્તાર, માહ યઝદ બેરેસાદ સૌમ્ય ચંદ્રના આશીર્વાદો આપણને મળી શકે! (યશ્ત સરીઝ)

માહ બોખ્તાર, માહ યઝદ બેરેસાદ સૌમ્ય ચંદ્રના આશીર્વાદો આપણને મળી શકે! (યશ્ત સરીઝ)

ચંદ્રમાં અવિશ્વસનીય જાદુઈ અને ચુંબકીય કંઈક છે. હું ચંદ્રની પ્રશંસા કરવામાં એટલી ખોવાઈ ગયી હતી કે ચાલતા ચાલતા એક વાર લપદી ગઈ હતી. તે છતાં પણ મેં તેના સૌમ્ય કિરણોમાં ભીંજાવવાનું ક્યારેય અટકાવ્યું નથી. ઘણી વાર, હું રાત્રે જાગતી હોઉં ત્યારે બારીમાંથી ચંદ્રનો પ્રકાશ વહેતો જોવા મળે છે. તેની શાંત પ્રકાશની પ્રશંસા કરવા માટે ઘણી…

કુડોઝ ટુ ડો. પર્સીસ દુધવાલા

કુડોઝ ટુ ડો. પર્સીસ દુધવાલા

સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના તમામ ઝોનમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ સર્વેમાં, કડીવાલા મેટરનિટી હોમ એન્ડ અર્બન હેલ્થ સેન્ટર, ડો. પર્સીસ હોમી (મેવાવાલા) દુધવાલા દ્વારા સંચાલિત, 2020 સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ મેળવ્યો, આ એવોર્ડને જીતવાને પ્રશંસનીય બાબત એ છે કે, સુરતના મધ્ય ઝોનમાં, અન્ય બે ખાનગી હોસ્પિટલોની સાથે પ્રસૂતિગૃહ એક કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ છે,…

પીએમ મોદી એસઆઈઆઈ સુવિધાથી પ્રભાવિત થયા

પીએમ મોદી એસઆઈઆઈ સુવિધાથી પ્રભાવિત થયા

28મી નવેમ્બર, 2020ના રોજ, નાગરિકોને રસી આપવાના ભારતના પ્રયત્નોની તૈયારીઓ, પડકારો અને માર્ગદર્શિકા માટે પ્રથમ શહેરની મુલાકાત લેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પુણેના સીરમ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા ખાતે એક કલાકથી વધુ સમય ડો સાયરસ અને આદર પૂનાવાલાની અધ્યક્ષતામાં પસાર કર્યો. એસઆઈઆઈએ કોવિશિલ્ડ રસી બનાવવા માટે એસ્ટ્રાઝેનેકા અને યુનિવર્સિટી ઓફ ઓકસફોર્ડ સાથે ભાગીદારી કરી છે અને…

તમારી આગલી સફર પર ઉદવાડાના સુંદર તળાવની મુલાકાત લેવાનું ભૂલશો નહીં!

તમારી આગલી સફર પર ઉદવાડાના સુંદર તળાવની મુલાકાત લેવાનું ભૂલશો નહીં!

સમુદાયના અસંખ્ય સભ્યો વારંવાર આપણા નાના અને શાંતિપૂર્ણ ગામ ઉદવાડાની મુલાકાત લે છે. આપણું સૌથી પવિત્ર સ્થળ, ત્યાં પૂજ્ય ઇરાનશાહ પાસેથી આશીર્વાદ અને પ્રેરણા મેળવી સ્વાદિષ્ટ પારસી વાનગીનો આનંદ લે છે અને પોતાના રોજિંદા ઝડપી અને વ્યસ્ત જીવનથી થોડો આરામ લે છે. જ્યારે ઉદવાડા ખૂલ્લા હાથે તમારૂં સ્વાગત કરે છે ત્યાં જઈ તમારી આત્મા ફરી…

અનાહિતા દેસાઈએ ‘પરત કરી’ મેળવેલું ઉત્તમ ઉદાહરણ

અનાહિતા દેસાઈએ ‘પરત કરી’ મેળવેલું ઉત્તમ ઉદાહરણ

બે દાયકાના વધુ સમયથી, સમુદાયની સેવા કરવાનો તેમનો ટ્રેક રેકોર્ડ અપવાદરૂપ રહ્યો છે. સમુદાય પ્રત્યેનું તેમનું સમર્પણ અને પ્રતિબદ્ધતા નિર્વિવાદ છે, સમુદાય સેવા પ્રત્યેનો તેમનો ઉત્સાહ અમર્યાદિત છે, કારણ કે આપણા સમુદાયના સભ્યો પ્રત્યેની તેમની કરુણા છે. અનાહિતા દેસાઇ વાપીઝના સીઇઓ ઉપરાંત, બીપીપી અને તેના ઘણા પ્રોજેકટસ માટે માનદ ક્ષમતામાં કામ કર્યું છે, તથા ભારતના…

ભાગ્યનું તીર

ભાગ્યનું તીર

આપણે અજાણતાં કર્મના બીજ ઉત્પન્ન કરીએ છીએ અને જ્યારે અનુકૂળ સમય આવે છે ત્યારે આ અંકુર ફૂટતા હોય છે અને પોતાનું ફળ આપે છે. કર્મ બ્રહ્માંડના સંતુલનનો એક ભાગ છે, દરેક પ્રતિક્રિયાને તેની ગતિ દ્વારા આગળ આવવા દે છે. કર્મ કેવી રીતે કાર્ય કરે છે? તમે જેવા કર્મ કરો છો તેનું વળતર તમને મળે છે….