પંચગનીની ચોકશી દર-એ-મેહેરે 92મી સાલગ્રેહની ઉજવણી કરી
પંચગની ખાતેના શેઠ નાનાભોય બેજનજી ચોકશી દર-એ-મહેરે આ વર્ષે તેની 92મી સાલગ્રેહ 21મી એપ્રિલ, 2023ના રોજ ઉજવી હતી. આ વર્ષની ઉજવણી ખાસ હતી કારણ કે તે કોવિડના વર્ષો પછી સંપૂર્ણ સ્તરે હતી, જેમાં 50 થી વધુ ભક્તો જોડાયા હતા. સવારે 11:10 વાગ્યે સાલગ્રેહનું જશન તેના ઉપસ્થિત ટ્રસ્ટીઓ સાથે કરવામાં આવ્યું. કલાકો સુધી ચાલેલા જશનનો અંત…
