શાહ જમશીદ તરફથી નેતૃત્વના પાઠ

શાહ જમશીદ તરફથી નેતૃત્વના પાઠ

દંતકથા અનુસાર, ઐતિહાસિક પેશદાદ વંશના મહાન રાજા જમશીદ હતા જેમણે વસંત ઉત્સવ નવરોઝ (નવા દિવસ)ની ઉજવણી કરવાની પરંપરા શરૂ કરી હતી. આ દિવસ ઉજવણી વિશ્ર્વ માટે વધુ સારા કાલ માટેની શરૂઆત હતી. સકારાત્મક પરિવર્તન લાવવા માટે દરેક જણ નેતૃત્વ લઈ શકતું નથી પરંતુ દરેક વ્યક્તિ કાર્યકારી નેતા તરીકે આ દુનિયાને સારી બનાવવા માટે સકારાત્મક પરિવર્તન…