જો તમારો જન્મ જૂનની ૧૮મી તારીખે થયો હોય

તમારે કયારેય પણ કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરવી. દરેક કાર્ય ધીરજથી અને શાંતિથી કરવું. તમે દરેક બાબતનું બારીક નિરીક્ષણ કરશો. દરેક બાબત માટે તમારા વિચારો સ્વતંત્ર હશે. ભાગીદારો સારા નહીં મળે. વિશ્ર્વાસઘાત થશે. તમે ભવિેય માટે સારી યોજનાઓ બનાવશો. તમારી બુધ્ધિ તીક્ષ્ણ હશે. માનસિક રીતે બીજાને હૈરાન કરી શકો એટલી બુધ્ધિ તમે ધરાવશો. બોલવામાં કે વાદવિવાદમાં તમને કોઈ નહીં પહોંચે. તમે હંમેશાં મોઢા પર સ્પષ્ટ અને સાચું કહેશો. કોઈની શરમ રાખશો નહીં. તમારા શત્રુઓ ઘણા હશે. તમે યાંત્રિક કાર્યો, કેમિકલ-કેમિસ્ટ કે રસાયણના જાણકાર થઈ શકશો. તમારી બોલવાની છટા આકર્ષક રહેશે તેમ જ કોઈપણ વર્ગની જ્ઞાતિની વ્યક્તિ પર તમે પ્રભાવ પાડી શકશો. ખરાબ સંગતથી તમે દૂર રહેશો. તમા‚ં લખાણ બીજાને પ્રિય થઈ પડશે. ભાઈ-બહેનનું સુખ મધ્યમ રહેશે. તમે લાંબો સમય એક કાર્ય પાછળ નહીં વેડફો. તમારે વધુ પડતા ઉદાર થવું નહીં. ચહેરાના હાવભાવ અંકુશિત રહેશે. વિ‚ધ્ધ જાતિની વ્યક્તિથી મુશ્કેલી વધુ આવશે. તમારો સ્વભાવ ઉતાવળિયો હશે. તમારે ઈલેકિટ્રકથી સંભાળવું પડશે. ૩૬ વર્ષની અંદર નાની માંદગી કે અકસ્માતના યોગો છે. પેટની માંદગીથી સંભાળવું જ‚રી છે.

 

શુંભ રંગ: લાઈટ ચોકલેટી કે ગ્રે, શુભનંગ: ગાર્નેટ

 

આ વર્ષોેમાં  કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૫, ૯, ૧૦, ૧૮, ૨૩, ૨૭, ૨૮, ૩૨, ૩૬, ૪૨, ૪૮, ૫૧, ૫૪, ૫૫, ૫૯, ૬૩, ૬૬, ૬૮, ૭૨,

 

– નુપુર

Similar Posts

  • રાજકુંવર રાજમહેલ પહોંચી ગયો

    શાહજાદાએ રાજકુંવરીની આગતાસ્વાગતાનો બરાબર બંદોબસ્ત કર્યો. પછી ત્યાંથી એક ઘોડો લઈ તેના પર સવાર થઈ તે પોતાની રાજધાનીના શહેર તરફ પોતાના માતપિતાને મળવા ચાલ્યો. રસ્તે તેને જીવતો પાછો ફેરેલો જોઈ લોકો ખુશાલીના પોકારો કરતા હતા. પોતાનો પ્યારો શાહજાદો ખુશખુશાલ અને સલામત છે એ ખબર વીગળીવેગે શિરાઝની પ્રજામાં ફેલાઈ ગઈ. રાજકુંવર તો ઝપાટાબંધ ઘોડો દોડાવતો રાજમહેલ…

  • ઝોરાસ્ટ્રિયનોનું પવિત્ર યાત્રાધામ

    દર વરસે જૂન મહિનામાં 14થી 18 તારીખ વચ્ચે ઈરાન, ભારત તથા દુનિયાના બીજા દેશોમાંથી હજારો ઝોરાસ્ટ્રિયનો પ્રાચીન આતશબહેરામ પીર-એ-શબ્ઝ અથવા ચકચક ગામ જે ઈરાનના મધ્યમાં આવેલું છે અને જે આતશબહેરામ સૌથી પવિત્ર ગણાય છે તેની મુલાકાત લે છે. યાત્રાળુઓ છેલ્લે પગપાળા કરીને મંદિરે પહોંચે છે.

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27th June – 03rd July, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં મંગળની દિનદશા ચાલુ થયેલી  હોવાથી તમે તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. વાહન સંભાળીને ચલાવજો. ઘરવાળા સમજ્યા વગર તમને પરેશાન કરશે મતભેદ થવાના ચાન્સ છે. ખોટા ખર્ચ વધી જવાથી મન અશાંત રહેશે. મંગળને શાંત…

  • વિન્ટેજ

    મારી એકલતા હવે મને સમજાવા લાગી છે. 5 વર્ષ પહેલાં નિવૃત્ત થયા પછી, મેં ઘણું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ મારી પત્ની છ મહિના પહેલા તેની આગામી સફર માટે નીકળી ગઈ હતી એકલી.. હવે મેં મારો નિત્યક્રમ સેટ કરી લીધો છે. હું સવારે જરા વહેલો જાગી જાઉં છું, શું વાત છે, દીકરો અને વહુ બંને મોડે…

  • ઉદવાડા સ્ટેશન ખાતે દુ:ખદ અકસ્માત

    વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર અને દિનશા તંબોલીએ કરેલી મધ્યસ્થી 15મી સપ્ટેમ્બર 2017ને દિને ઉદવાડા મ્યુઝિયમના કેરટેકર અસ્પી સિપોય ઉદવાડા સ્ટેશનથી ફિરોઝપુર જનતામાં ચઢતી વખતે પગ સ્લીપ થતા ટ્રેનની નીચે ટ્રેક પર સરકી જતા દુ:ખદ અકસ્માત થયો હતો. તેમના પગને સખત ઈજા થઈ હતી. તેમને વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ પગને સખત ઈજા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    03 March, 2018 – 09 March , 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારે હાલમાં કોઈ બાબતમાં ડર રાખવાની જરૂર નથી. શુક્રની કૃપાથી તમે નાણાકીય બાબતમાં સાચા ડીસીઝન લઈ ખર્ચ કરવામાં કોઈ કમી નહીં રાખો. કરીયરમાં સફળતા મેળવશો. નાનુ પ્રમોશન મળવાના ચાન્સ છે. તમારા સેલ્ફકોન્ફિડન્સમાં વધારો થશે. મનગમતી વ્યક્તિ સામેથી મળવાના…